SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. 1 2 2 2 2 2 2 2 2 2 2 2 1 0 1 1 | દસ પ્રકારનાં ભવનપતિ દેવોનાં નામો આ પ્રમાણે છે : (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (1) વિતકુમાર (પ) અગ્નિકુમાર (૬) દ્વિપકુમાર ) ઉદધિકુમાર (૮) દિપિકુમાર (© વાયુમાર (૧૦) સ્વનિતકુમાર , ૧૧ મા આંતરડામાં રહેલા અસુરકુમાર નિકાયના (જાતિના) ભવનપતિ દેવોમાં , અત્યંત ક્રૂર પંદર પ્રકારની “પરમાધામી’ દેવાતિઓ આવેલી છે. તેઓ, પ્રથમ પ્રહણ નારકનાં જીવોને ખાસ આપીને ને આનંદ લૂંટવાની મનોવૃત્તિ અને પ્રવૃત્તિવાળા હોય છે , તેને કારણે અન્ય અસુરકુમાર જાતિનાં દેવો કરતાં તેમની ગણતરી અલગ કરવામાં આવે છે. પરમ અધર્મ (નાકનાં જીવોને દુઃખ આપીને ખુરા થવા રૂપ અધર્મ) ને સેવનારાં હોવાથી પૂરમધાર્મિક કહેવાય છે. તેઓ મિથ્યાત્વી છતાં ભવી જ હોય છે. અંતે અત્યંત દુઃખમાં મૃત્યુ પામીને “અંડશોલિ' થાય છે. ત્યાંથી ભયાનક વેદનામાં મૃત્યુ પામીને (કરેલાં પાપોનાં પરિણામરૂપે) નારીનાં જુવો તરીકે ઉત્પન થઈને દુ: ખી બોટાવે છે.. આ પરમાધા#િfક દે, નરકનાં જીવોને ઉચે ઉછાળીને પછાડવાં , ભઠ્ઠીમાં પકાવવાં, તેમનાં આંતરડા ચીરવાં, શરીરમાં ભાલા પરોવવાં, બાણોથી વીંધવા , શરીરનાં રાઈ જેવડાં ટુકડાં કરવાં, કરવતાદિથી ચીરવાં, તીછા ચાંચવાળા વિરાટ પક્ષીઓનાં રૂપો લઈ ચાંચો મારી-મારીને ફેંદવા , ઉકળતાં લોહી- પત્ની વૈતરિણી નદીમાં ડૂબાડવાં , ધગધગતાં લોખંડના સ્તંભ સાથે બાંધવા, * 1 ઈત્યાદિ અનેક ભયાનક વૈદનાઓ આપે છે. અને આવું કરીને તેમાં અતિ આનંદ લૂંટે છે અને તેથી ચીકણાં કમ ઉપાર્જન કરે છે. પંદર પરમાધાર્મિક દેવોનાં નામો આ પ્રમાણે છે : (૧)અંબ (૨) અંબરિષ 3શ્યામ (જી શબલ (પ) રૌદ્ર ૯) ઉપર ) અસિપત્ર (૮) ધન (૯) કુંભ (1) કાળ (૧) મહાકાળ (૧) વૈતરણ (૧) વાલક (૧) મહાઘોષ (૧૫) ખ૨.સ્વર : (૨) ' મયલોકમાં વ્યંતરદેવ---- ૨નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીનાં ૧,૮૦,૦૦૦ યોજનાનાં જાડા ઘર (ઊંચાઈ) માંથી , ઉપરનાં જે એક હજાર યોજન છે, તેમાં ઉપર-નીચે ૧oo - 100 યોજન છોડી દેતાં, વચમાં ૮૦૦ યોજનમાં વ્યંતર દેવોની આ જાતિમાં રહે છે. તૈમાં વ્યંતરદેવોનાં-~અસંખ્ય નગરો આવેલાં છે. તેવી જ રીતે, ઉપરનાં છોડેલાં ૧oo યોજનમાંથી, ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડી દેતાં, વચલાં ૮૦ યોજનમાં આઇવાણાવ્યંતર જાતિનાં દેવોનાં નારો છે. -- - વ્યંતર ઐરલે અંતર વારમાં તેમનુષ્યોથી મનુષ્યલોકથી બહુ અંતર ન હોવાથી ) અથવા વ્યંતર એટલે વિવિધ પ્રકારનાં અંતરવાળાં (તૈઓનાં નગરો છેટે-છેટે હોવાથી) અથવા વનાન્તરો વનોમાં) , ફલાન્તરી (પર્વતોમાં ) , કંદરાન્તરોમાં (ગુફાઓમાં) વસતાં ઢોવાથી , વ્યંતર કે વાણથંતર કáાય છે. LIIIIIIIIIIIIIIIIII ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૦ ૮ ૮ ૮ 12 ઉપરનાં 1 too યોજન 10 થીજન - | | | ૮૦ યોજનમાં વાણવ્યંતરના નગરી to યૌન ઉપરનાં વચલા 400 થીજનમાં વ્યંતરીના અસંખ્ય નગરી food T૬ ૮૦૦ ચોના | નીચેનાં છોડેલા ૧૦૦ યોજન નીચેનાં TES ૧oo યોજન T ૨ પ્રભા પૃથ્વી પર વચ્ચેનાં ૧,૦૮,૦૦૦ યોજન - નીચેનાં આ mooo યોજના આ રીતે , ૧૦ ભવનપતિ + ૧૫ પરમાધાકિ = ૨૫ ભેદ થાય. તેનાં -પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને કુલ ભેદ પ૦ થાય."
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy