SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ૧૪૨૩ દૈવ - પીરિદ્રય જવની પહેલી પ્રકાર) વ્યવહારની દષ્ટિએ સુખ, વૈભવ, આહાર, શરીર, જન્મ આદિની પ્રકૃતિ જ્યાં મનુષ્યગતિથી તદ્ન જુદી છે, તેવાં સર્વશ્રેષ્ઠ સ્થાનને ‘દેવગતિ’ કહેવાય છે. દૈવી – પંચેન્દ્રિય જીવો છે. તેઓ ૭ મા રાજથી ૧૪ મા રાજ સુધી વસે છે. એટલે કે, ત્રણે લોકમાં હોય છે. દેવીનાં મુખ્ય ૪ હ્રદ જીવૈમાનિક (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ ભવનપતિ દેવો અધોલોકમાં રહે છે. વ્યંતરદેવો અને જ્યઐતિષ દૈવી તિર્થાલોકમાં રહે છે. વૈમાનિક દેવો ઊર્ધ્વલોકમાં રહે છે. અસીલોમાં ભવાનિ દૈવી રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીનાં ૧, ૮૦, ૦૦૦ યોજનનાં જાડા ઘર (ઊંચાઈ) માંથી ઉપર અને નીચેનાં એક – એક હુજાર યોજન બાદ કરતાં, વચ્ચે ૧, ૧૮, ૦૦૦ યોજન હૈ. તેમાં, પહેલી નરકનાં જીવોને રહેવાં માટે ૧૩ પ્રતરી આવેલા છે. આ ૧3 પ્રતો વચ્ચે કુલ ૧૨ આંતરા (ગ્યા- પા) છે. આ ૧૨ આંતરામાંથી ઉપર – નીચેનું એક એક આંતરું છોડી દેતાં, વચલા ૧૦ આંતરામાં દા પ્રકારનાં ભવનપતિનાં દૈવી ઘર જેવા ભવનો અને માંડવા જેવા આવાસોમાં રહે છે. ભવનોમાં રહેતાં હોવાથી તેઓ ભવનપતિ દેવી કહેવાય છે. વળી તેઓ કુમાર આનંદી, રમતિયાળ, છેલબટાઉ (શૌખીન) હોવાથી, તેઓનાં જાતનામની પાછળ ‘કુમાર’ શબ્દ લગાડેલ છે. જેવાં રૂપાળાં ક 5 ૨૮૪ ભામાશ ઉપરની એક હજાર યોજન સન ૨ અંતર-૧ તર સાત-૩ ત-૪ भंवरच ગર અંતર संतस्र State-e 4-0 ત અત ' પ્રતરર સ્તનિતારના ભવના બાર ૩ કુમારના ભવનો ex દિશિકારના ભવનો vતર પ્ ઉદધિકારની ભવની विरूद्ध બિપકરની ભવના ખતર-ઝ શિક્ષર ના વિન વિદ્યુત મા હવન अंतरर सुपर्श कुमार ना अपनी अतर-१० નાકર " નો P अमर कुमार नाभवनो प्रतशर કારન નીચની નોકર સોન ધનાણ તનબાત • અમાન્ય યોજન માત્ર આકારો પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીનું ચિત્ર ભવનપતિ નિકાયનાં સ્થાનો Mo Dale
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy