SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો કે જેમાં કપાસ પિલાઈને રૂ મીલ માટે તૈયાર થતું હોય. પિતે સુતર, કાપડ બનાવે તેથી તે સુતર, કાપડની મીલ કહેવાય, પેલું પીલવાનું કાર્ય ગૌણ ગણાયું માટે તેને જીન ન કહ્યું. જે એકલી મીલ છે તે તે મીલ જ છે, ત્યાં તે જુદા એવા જીનને પ્રશ્ન જ નથી. કુંભારે ઘડે કર્યો, પણ માટી તથા આકાર એ બે મળીને ઘડાને ! પુદ્ગલ તથા આકાર મળ્યા ત્યારે દાબડી થઈ. હવે દાબડી કરનારનું નામ ગણાવાય, તે કારખાનાનું નામ અપાય તેમાં આકારને બનાવનારની ગણત્રી થઈ, પ્રયત્ન ગૌણ છે. વિશ્વસા પરિણમેલાં છતાં યેગની વાત વખતે સ્વભાવની ગણત્રી ગણાય નહિ. પુદ્ગલે પ્રયત્નથી મિશ્રપણે પરિણમેલાં જોઈએ. કયા છે કયા પુદ્ગલે લઈ કયા પરિણામે પરણાવે તે અંગે વર્તમાન. પ્રવચન ૧૯૭ મું કલેકમાં ઈન્દ્રિઓ પાંચ જ છે. વિવ પાચજ છે, છઠ્ઠા વિષય નહિ એવું નિરૂપ કે કરી શકે ? ાિ વરિઇચા મં! જરા જf pનત્તા?, મા ! पंचविहा पन्नता, त जहा एगिदिय पआगपरिणया, बेइंदिय મારિયા ના ચિયિ ઘોfor I પુદગલાસ્તિકાય એક જાતિ છે. શ્રી ગણધર મહારાજાએ, જૈનશાસનની સ્થાપના પ્રસંગે, શાસનની પ્રવૃત્તિ માટે, કાશગીની રચના કરી. તેમાં પાંચમા અંગે શ્રી અગવતીજી સુત્ર છે. શ્રીભગવતીજી સૂત્ર એટલે છત્રીશ હજાર પ્રશ્નોને માન ગ્રંથ. પ્રક્ષકાર શ્રીગત અવાજી ઉત્તરદાતા સર્વજ્ઞ પરમાત્મા ચરમ જિનેશ્વર શ્રમણ જગવાન શ્રી મહાવીર સ્વામી છે. એ શ્રી ભગવતજીનું આઠમું શતક દશ વિભાગમાં ઉદ્દેશામાં વહેંચાયું છે, તેમાં પ્રથમ ઉદેશાને અધિકાર ચાલે છે. ટીકાકાર શ્રી અભદેવસૂરિજી નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. પુદ્ગલેના ત્રણ પ્રકાર છે, પુદ્ગલ-જ્ઞાન પરમ આવશ્યક છે, (૧) સ્વભાવે પ રણમેલા, (૨) જીવે સ્વતંત્ર પ્રયોગથી પરિણમવેલા, (3) ઉભય પ્રકારે પરિણમેલા. આમ ત્રણ પ્રકારે પુગલે છે, પ્રયોગ કેને? જીવન જીવના પ્રયોગથી પુદ્ગલનું પરિણમન થાય છે, જીવ કેટલા પ્રકારના
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy