SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ णमोत्थु णं अणुओगधारीणं । શ્રી આરામોદ્ધાર-પ્રવચન-શ્રેણી ( વિભાગ ત્રીજો ) પ્રવચનકાર–પ૦પૂત આગદ્ધારક આયશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ અવતરણકાર–પૂર આ૦ શ્રી હેમસાગરસૂરિ મહારાજ સ્થળ–શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ઉપાશ્રય, ભૂલેશ્વર-મુંબઈ સમય-સં. ૧૯૮૮ ના ચાતુર્માસ દરમ્યાન પ્રવચન ૯૬ મું. ભાદરવા શુદિ ૧૨ રવિવાર સાવિદાયથી વારિ વાતારિણે ના િ wયાણાનસમુarનિ મથractrણામંડનિ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે ધર્મ બહારની ચીજ નથી, ધર્મ ચીજ આત્માની માલિકીની અને કબજાની છે, પછી જે મનુષ્ય ધર્મનું સ્વરૂપ ન સમજે તે કસ્તુરીયા મૃગની પેઠે ભલે ભટક્યા કરે. એની હૂંટીમાં કસ્તુરી હોય તેની શ્વાસ દ્વારા નાકમાંથી ગંધ આવે છે. એ ગંધને કસ્તુરીની ગંધ તરીકે સાચી સમજે છે. સમજ્યા પછી કસ્તુરી કયાં છે તે ખેળવા નીકળે છે. દશે દિશાએ ફરે છે અને પછી પાછે આ દિશાએ આવે છે અને ઘૂમ્યા કરે છે. કારણ-કસ્તુરીયા મૃગને પિતાની હૂંટીમાં જ કસ્તુરી રહેલી છે
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy