SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાતૃષ્ટિ : આવા દુષ્ટ કુત થી સયુ ! ( ૩૪૩) છે, આલંબન વિનાના, આધાર વિનાના, નિમૂળ છે. આ દૃષ્ટાંતના સામર્થ્યથી, આ દૃષ્ટાંત આગળ ધરીને કોઈ એમ કુતર્ક કરે કે જેમ આ જ્ઞાન નિરાલ બન હાઇ મિથ્યા-ખેાટા છે, તેમ મૃગતૃષ્ણાદિ ગેાચર ખીજા બધા જ્ઞાન નિરાલંબન હાઇ મિથ્યા-ખાટા છે. ઝાંઝવાના જલ નિરાલખન છે, વાસ્તવિક છે નહિ, પણ મિથ્યા આભાસરૂપ દેખાય છે, તેમ સર્વ જ્ઞાના નિરાલંબન હાઇ મિથ્યા છે. આમ કુતર્ક કરી દૃષ્ટાંતના ખલે કરીને સર્વ જ્ઞાનેનુ નિરાલ’ખનપણું, નિરાધારપણું, નિ`ળપણું કેઇ સાખિત કરવા જાય, તે તેને કેણુ બાધિત કરી શકે વારુ ? કાઈ નહિં. કુતક કઇ રીતે ખાધિત કરવો શકય નથી, એનું આ ઉદાહરણૢ માત્ર રજૂ કર્યું; માટે આવા ઉંધા રવાડે ચડાવી દેનાર, ઉન્માગે લઈ જનાર, ઉત્પથે દોરી જનાર કુતર્કના કયા વિવેકી પુરુષ આશ્રય કરે ? ⭑ અને એમ તત્ત્વસિદ્ધિ નથી એટલા માટે કહે છે सर्व सर्वत्र चाप्नोति यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥ ९७ ॥ એથી અસમંજસ બધું, પ્રાપ્ત થાય સત્ર; પ્રતીતિ બાધિત લાકમાં, એથી કાંઈ ન અત્ર, ૯૭ અર્થ :—કારણ કે આ કુતર્ક થકી સર્વ સત્ર પ્રાપ્ત થાય છે, કે જે અસમજસ ( અયથાર્થ ) અને લેાકમાં પ્રતીતિથી ખાષિત તેટલા માટે આ કુતર્કથી કાંઈ નથી, એનુ કાંઇ પ્રત્યેાજન નથી. એવું હેાય છે. વિવેચન આ અને આમ કુતર્ક કરવા થકી કેઇ પ્રકારે તત્ત્વસિદ્ધિ થતી નથી, કારણુ કુતર્કથી તા સ સત્ર પ્રાપ્ત થાય છે, ગમે ત્યાં ગમે તે કાંઇ સાધ્ય થઇ શકે છે. કોઇ એક અમુક દૃષ્ટાંતના ખલથી અમુક વાત સિદ્ધ કરી, કુતર્કથી તે દૃષ્ટાંત સર્વત્ર લાગુ પાડવામાં આવે છે! એક લાકડીએ બધાયને હાંકવામાં આવે છે! આ અતિપ્રસંગરૂપ હોઇ અસમંજસ છે, અયથાર્થ છે, અયેાગ્ય છે. વળી આ કુતર્ક તા લાકમાં પણ પ્રતીતિથી બાધિત દુષ્ટ કૃતથી સત વૃત્તિ:—સર્વે-સ†, નવશેષ સાધ્યુ એમ પ્રક્રમ છે, સર્વત્ર ૨-સત્ર વળી, સર્વત્ર જ વસ્તુમાં પ્રાપ્તેતિ-પ્રાપ્ત થાય છે, ચચસ્માત્—જો આ કુતર્ક થકી, અસમંગહ્રમ્-અસમંજસ, ( અયથાય),— અતિપ્રસંગને લીધે. પ્રતીતિાષિત સ્રો-લાકમાં પ્રતીતિથી ખાષિત થતુ એવુ, તેવા પ્રકારના દૃષ્ટાંતમાત્ર સારવ'તપણાથી, તનેેન ન ચિન-તેથી આથી-આ તકથી કાંપ્ત નથી, ( એનું કષ્કિં કામ નથી.)
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy