SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ યદચ્છિા તસ અભિપ્રાય લહા વિના, છવાસ્થને લગાર; પ્રતિક્ષેપ તસ યુક્ત નાક પર મહાનર્થકાર. ૧૩૯ અર્થ –તેથી કરીને તેને-સર્વજ્ઞને અભિપ્રાય જાણ્યા શિવાય, અર્વાદષ્ટિ છસ્થ તેને તેને પ્રતિક્ષેપ (વિરોધ) યુક્ત નથી કે જે પરમ મહાઅનર્થ કરનાર છે. વિવેચન “સબ શાસનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હજુ ન પ”-શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં કહેવામાં આવ્યા છે તે કારણેને લીધે તે સર્વને અભિપ્રાય જાણ્યા વિના અગદષ્ટિવાળા છવાસ્થ સંતજનોએ તેઓને પ્રતિક્ષેપ કર-વિરોધ કર યુક્ત નથી. તે પ્રતિક્ષેપ કે છે? તે કે પરમ–મોટામાં મોટો અનર્થ કરનાર એ છે. સર્વજ્ઞપ્રતિક્ષેપ સર્વશદેશનાના ભેદના સમાધાન અંગે જે જે ઉપરમાં કહેવામાં આવ્યું, મહાઅનર્થકર તે સર્વ લક્ષમાં લઈને વિચારીએ તે-તે સર્વજ્ઞ આશય શું છે? તેની સમજણ વિના અવગદષ્ટિ પ્રમાતૃઓએ અર્થાત્ તવંગવેષક છદ્મસ્થ સજજનેએ તેને પ્રતિક્ષેપ કરે-વિરોધ કરવો ઘટતું નથી. કારણ કે છઘસ્થનું જ્ઞાન આવરણવાળું હોઈ ઘણું જ મર્યાદિત છે, અત્યંત પરિમિત છે. કેવલજ્ઞાન વિનાના છા ખરેખર! અચક્ષુ-ચક્ષુ વિનાના છે, એટલે આંધળાની લાકડી જેવા પક્ષ શાસ્ત્રજ્ઞાન વડે તેઓને વ્યવહાર ચાલે છે. આંધળે જેમ હાથ લગાડીને વસ્તુ પારખે, તેમ આ શાસ્ત્રજ્ઞાન ચક્ષુસંધના હસ્તસ્પર્શ સમું છે. તેના વડે છઘા યથાવત કેમ દેખી-જાણી શકે? માટે સર્વજ્ઞના વિષયમાં સંસ્થિત અને છદ્મસ્થ પ્રકાશી શકતા નથી, એમાં આશ્ચર્ય નથી, પણ તે કંઈ પણ જાણે છે તે જ અતિ અદ્ભુત-આશ્ચર્ય છે! "सर्वज्ञविषयसंस्थांश्छनस्थो प्रकाशयत्यर्थान् । રાતિચરંતુ વિર વેરિ ” શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત હા દ્વા. ૮-૧ વળી ઉપલક્ષણથી તે તે દર્શનભેદવાળી દેશનાએ પણ સર્વજ્ઞમૂલક છે, મૂલ તેમાંથી ઉદ્ભવેલી છે, એટલે તે પણ સર્વસવાણીને અંગરૂપ છે. આમ મુખ્ય એવા ષડ્રદર્શન પણ સર્વજ્ઞપ્રવચનના અંગભૂત હેઈ, તેને પ્રતિક્ષેપ કરે તે પણ સર્વજ્ઞવાણીને છેદ કરવા બરાબર છે. શ્રી આનંદઘનજીની અમૃત વાણી છે કે x “अंतरा केवलझानं छद्मस्था खल्वचक्षुषः । हस्तस्पर्शसमं शासानं बव्यवहारकृत् ।।" શ્રી યશોવિજ્યજીત અ પનિક
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy