SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાપ્તિ થવા પ્રતિક્ષેષ મહાઅનથ કર : અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કન્યા એવા પરમ કૃપાળુ સદ્ગુરુ દેવ ! તમે આ વિશ્વમાં સÖાળ જયવંત વત્તો ! જયવત વત્તો ! '—શ્રીમદ્ રાજચ'દ્રજી આમ સČજ્ઞ પ્રવચન અનુસારે જ પ્રવતેલી તેતે ઋષિદેશના એ એક જ વત્સલ માતાની સપીઢી પુત્રીઓ જેવી છે, વિવિધ છતાં મૂલ તે એક જ આશ્રયવાળી છે. એટલે પરમાર્થથી તે પણ અભિન્ન છે. X શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન; કહે મુનિની નય દેશનાજી, પરમાથથી અભિન્ન....મન’—શ્રી ચા. સ. ૪-૨૦, (૧) સર્વદેશના ચિત્ર '' પર્યાયપ્રધાન દ્રવ્યપ્રધાન અનિર્દેશના નિત્યદેશના ( શિષ્ણકમાણુાથે') આકૃતિ ૧૩ (ર) સરદેશના એક શ્રોતાભેદે ચિત્ર ભાસે । इति चित्रसर्वज्ञदेशनाऽभेदाधिकारः । சு (૪૨૧) સજ્ઞ પ્રતિક્ષેપ નિષેધ અધિકાર પ્રકૃત ઋષિઓથકી યાજન કહે છે— तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। १३९ ॥ (૩) ઋષિદેશના ચિત્ર (દેશકાલાદિ પ્રમાણે ) મૂળ સવ નદેશના એક વૃત્તિ:—તલમિત્રાયમ્—તેને અભિપ્રાય, સજ્ઞાના અભિપ્રાય, અજ્ઞાત્વા-જાણ્યા વિના, જ્ઞ-નથી, તત્તઃ–તે કારણથી, અર્વા દશાં સત્તાં-ર્વાષ્ટિ (છદ્મસ્થ) સંતાને, પ્રમાતૃઓને. શુ? તો કે ચુખ્યતે તત્ પ્રતિદ્વેષ:-તેઓને પ્રતિક્ષેપ યુક્ત, કેવા વિશિષ્ટ ! તે માટે કહ્યું-મહાનર્થઃ-મહા અનર્થંકરણશીલ, મહા અનથ' કરવાના સ્વભાવવાળા, ૧૬:-પર, પ્રધાન. सुनिश्चितं नः परतंत्रयुक्तिषु, स्फुरंति याः काश्चन सूक्तसंपदः । સર્વેય તે પૂર્વબાળોત્યિતા, ગાસ્ત્રમાળ બિનવાચવિઠ્ઠલઃ ।।'' શ્રી સિદ્ધસેન દિવાકરકૃત દ્વાર દ્વા
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy