________________
ઝાકળભીનાં મોતી $$$$$$$છે મોટાભાગના માનવીઓ આવી છટકબારી થી જીવન ગાળતા હોય છે. આવી એક છટકબારી પાદરીએ શોધી કાઢી.
એણે થિયેટર-હૉલના માલિકને એક ચિઠ્ઠી લખી. એમાં
પ૮]
પાછલો દPવાજો
મારે નાટક જોવું છે, પણ કોઈ ન જુએ તેમ. માટે આગળના દરવાજાને બદલે મને પાછળના દરવાજાથી દાખલ થવાની સગવડ કરી આપશો, જેથી કોઈ જ મને જોઈ શકે
–
–
–
–
–
–
–
–
પાદરીને મૅનેજરનો જવાબ મળ્યો.
“આપની ચિઠ્ઠી મળી, પણ દિલગીરી સાથે જણાવવાનું કે અહીં એવો કોઈ દરવાજો નથી કે જે ઈશ્વરની નજરની બહાર હોય.”
:
વર્ષો પહેલાંની વાત છે..
ઇંગ્લેન્ડના એક શહેરમાં શેકસપિયરનું નાટક ચાલે. નાટકને જોનારા ખૂબ ખૂબ વખાણે. એવું નાટક કે હૈયું તરબોળ બની જાય,
આ સમયે સમાજનો એક વર્ગ એમ માનતો કે નાટક જોવું એ પાપ છે. નાટક જોવું એ મિથ્યાચાર છે.
જ્યાં આવો સમાજ હોય ત્યાં ધર્મના આગેવાનથી તો નાટક જોવાય ક્યાંથી ? પણ એક પાદરીને શેકસપિયરનું નાટક જોવાની ઉત્સુકતા જાગી.
એણે વિચાર કર્યો કે નાટક જોવા જેવું કઈ રીતે ? કોઈ એવો રસ્તો મળે કે જેથી નાટક જોવાઈ જાય અને છતાં નાટક નથી જોયું એમ કહેવાય.
આ પ્રસંગનો મર્મ એ છે કે સત્ય અને ઈશ્વર પામનારને માટે ક્યાંય, ક્યારેય પાછલો દરવાજો હોતો નથી. સત્ય મેળવવા માટે સત્યની રાહ પર જ ચાલવું જોઈએ. એમાં સહેજ પણ અસત્ય ભળે તે ન ચાલે, કારણ કે થોડું અસત્ય સત્યનાં સઘળાં દ્વાર ભીડી દે છે.
જીવનમાં માનવી ઈશ્વરને મેળવવા મથે છે. પાર વિનાનાં પૂજા-ભક્તિ કરે છે. સાથોસાથ એમ માને છે કે પોતાનું થોડું ઈશ્વર ચલાવી લેશે. આમ માની એ આડે માર્ગે ફંટાય છે.
175 ફ
ક
ફ
174 $$$$$$$$$$છે