SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાકળભીનાં મોતી $$$$$$$છે મોટાભાગના માનવીઓ આવી છટકબારી થી જીવન ગાળતા હોય છે. આવી એક છટકબારી પાદરીએ શોધી કાઢી. એણે થિયેટર-હૉલના માલિકને એક ચિઠ્ઠી લખી. એમાં પ૮] પાછલો દPવાજો મારે નાટક જોવું છે, પણ કોઈ ન જુએ તેમ. માટે આગળના દરવાજાને બદલે મને પાછળના દરવાજાથી દાખલ થવાની સગવડ કરી આપશો, જેથી કોઈ જ મને જોઈ શકે – – – – – – – – પાદરીને મૅનેજરનો જવાબ મળ્યો. “આપની ચિઠ્ઠી મળી, પણ દિલગીરી સાથે જણાવવાનું કે અહીં એવો કોઈ દરવાજો નથી કે જે ઈશ્વરની નજરની બહાર હોય.” : વર્ષો પહેલાંની વાત છે.. ઇંગ્લેન્ડના એક શહેરમાં શેકસપિયરનું નાટક ચાલે. નાટકને જોનારા ખૂબ ખૂબ વખાણે. એવું નાટક કે હૈયું તરબોળ બની જાય, આ સમયે સમાજનો એક વર્ગ એમ માનતો કે નાટક જોવું એ પાપ છે. નાટક જોવું એ મિથ્યાચાર છે. જ્યાં આવો સમાજ હોય ત્યાં ધર્મના આગેવાનથી તો નાટક જોવાય ક્યાંથી ? પણ એક પાદરીને શેકસપિયરનું નાટક જોવાની ઉત્સુકતા જાગી. એણે વિચાર કર્યો કે નાટક જોવા જેવું કઈ રીતે ? કોઈ એવો રસ્તો મળે કે જેથી નાટક જોવાઈ જાય અને છતાં નાટક નથી જોયું એમ કહેવાય. આ પ્રસંગનો મર્મ એ છે કે સત્ય અને ઈશ્વર પામનારને માટે ક્યાંય, ક્યારેય પાછલો દરવાજો હોતો નથી. સત્ય મેળવવા માટે સત્યની રાહ પર જ ચાલવું જોઈએ. એમાં સહેજ પણ અસત્ય ભળે તે ન ચાલે, કારણ કે થોડું અસત્ય સત્યનાં સઘળાં દ્વાર ભીડી દે છે. જીવનમાં માનવી ઈશ્વરને મેળવવા મથે છે. પાર વિનાનાં પૂજા-ભક્તિ કરે છે. સાથોસાથ એમ માને છે કે પોતાનું થોડું ઈશ્વર ચલાવી લેશે. આમ માની એ આડે માર્ગે ફંટાય છે. 175 ફ ક ફ 174 $$$$$$$$$$છે
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy