SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ बुद्धस्स आणाए इमं समाहिं, अस्सि सुठिच्चा तिविहण ताई; तरिउं समुदं व महाभवोघं, आयाणवं धम्ममुदाहरज्जा ॥ सू ५५ ॥ त्तिबेमि, इति अद्दइज्जणाम छहमज्झयण समत्तं ॥ હવે બધું અધ્યયન કહ્યું તેને વિષય સમાપ્ત કરવા કરવા કહે છે, બુદ્ધ તત્વ જાણેલે સર્વજ્ઞ વોર વર્ધમાન સ્વામી તેની આજ્ઞા વડે તેમના કહેલા આગમ વડે સદ્ધમની પ્રાપ્તિરૂપ સમાધિ મેળવીને આ સમાધિમાં બરોબર સ્થિર થઈને મનવચન અને કાયા વડે સારી રીતે ઇંદ્રિયો વશ કરી મિથ્યાષ્ટિને ન સ્વીકારે, પણ તેમાં રહેલ આવરણ (ભૂલ ) નીનિંદા મનવચન કાયાથી કરે, આ પ્રમાણે નિર્મળ આત્મા બનીને સ્વઅને પર ત્રાયી (રક્ષક) બને, અથવા તાયી-મેક્ષમાં જનારો બને, અને સમુદ્ર તરવા જેવું કઠણ મહાભવ ઓઘને તરવા (ભવ ભ્રમણથી બચવા) મેક્ષ માટે સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્રનું આદાન–સ્વીકાર કરે, તે આદાનવાળે સાધુ તરે, આ સમ્યગૂ દર્શને જેને હય, તે પરતીર્થિકના તપ સમૃદ્ધિ વિગેરે દેખીને તીર્થંકરના દર્શન નથી ભ્રષ્ટ ન થાય, અને સમ્યગૂણાનથી યર્થાથ વસ્તુની પ્રરૂપણ કરવાથી બધા વાદીઓને વાદનું સમાધાન કરીને બીજાઓને પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે, સમ્યક ચારિત્ર વડે બધા એને હિતસ્વી બનીને આશ્રવ (પાપ)
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy