SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ બધા લેખ પડીમાત્રાની (પ્રતિમાત્રા) લિપિમાં છે. પછી માત્રા એટલે અક્ષરની ઉપર માત્રા નહિ કરતાં ડાબી બાજુપર કરવી. “કે' કરે છે તે છે આમ નહિ કરતાં જ આ પ્રમાણે કરતા. એ કરવો હોય તે # આ પ્રમાણે એક કાને ડાબી બાજુએ અને એક કાને જમણી બાજુએ કરતા વૌ કરવું હોય તે તો જમણી કાબી બાજુએ એક કાને કરી માથા ઉપર એક માત્રા કરવામાં આવતી. એ જ પ્રમાણે જે કરવી હોય તે છે ડાબી બાજુએ એક કાને અને માથા ઉપર એક માત્રા એ પ્રમાણે કરવામાં આવતું. જેને પાસે આ કાળનાં ઘણું પુસ્તક મળી આવતાં હોવાને લીધે ઘણ જણ એમ ધારે છે કે એ પડીમાત્રાની લિપિ તે જૈનેની લિપિ છે; પણ એ ધારણું પણ તદન ખોટી છે. વિક્રમ સંવત ૧૬૦૦, પહેલાં વેદ પુરાણ, કથા, વાર્તા અને ગુજરાતી કાવ્યો સુદ્ધાં સર્વ એ પડીમાત્રાની લિપિમાં લખાતું હતું. સોળમાં શતક સુધીના શિલાલેખ પણ એજ લિપિમાં છે. એ કાળની લિપિજ એ હતી. નાગરી લિપિ ચાલતી થઈ ત્યારથી માત્રા એ પ્રમાણેજ લખાતી આવી હતી. જે પ્રતિ ઉપરથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે પ્રતિ પડીમાત્રામાં છે. સોળમું શતક પૂરું થતાં આ લિપિ બદલાય છે. “સંવત ૧૬૦૩ શાકે ૧૪૬૯ના પ્રથમ ચૈત્ર સુદ ૪ ને ગુરૂવારે ઈડિયન એન્ટિકુઅરી કે ભાવનગર દરબારે પ્રસિદ્ધ કરેલા શિલાલેખોનાં પુસ્તકની પ્લેટે લેવાથી આ વાતની ખાત્રી થશે. મારી પાસે ગગવેદ, સામવેદ, વૈદિક કર્મકાંડ, તિષ, પુરાણ, કાવ્ય, વ્યાકરણ અને વાર્તાને વિષયોનાં બ્રાહ્મણોને હાથે પડીમાત્રામાં લખાયેલાં પાનાં છે. જેવા ઈછનાર હરકે તે જોઈ શકશે.
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy