SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૨] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ના આચાર્યના ઉપદેશ પ્રમાણે કિયા કરતે સૂત્ર પ્રમાણે ચાલે, તથા હી–લજજા-સંયમ એ મૂળ અને ઉત્તર ગુણ એવા બે ભેદ છે, તેમાં મન રાખનારે, અથવા અનાચાર કરતાં આચાર્ય વિગેરેથી લજજાય, અર્થાત પાપ કરતાં ડરે, તથા એકાંતથી જીવ વિગેરે પદાર્થોમાં દષ્ટિ (લક્ષ) રાખે તે એકાંત દષ્ટિ છે, અથવા બીજી પ્રતિમાં એગત સહૂિશબ્દ છે તેનો અર્થ એકાંતથી શ્રદ્ધાવાળો જિનેશ્વરે કહેલા તત્વમાં એકાંતથી શ્રદ્ધાવાળો છે, ગાથામાં શબ્દથી જાણવું કે પૂર્વે બતાવેલા દેષો છે, તેનાથી ઉલટા ગુણે છે, એટલે જે જ્ઞાનને ઉડાવે નહિ, કધ દૂર કરે, તથા અઝંઝા-કયા રહિત હોય, વળી પિતે અમાયિનું રૂપ રાખે, અર્થાત્ કપટનું નામ પણ ન હોય, પોતે કપટથી ગુરુને ન છેતરે, ન બીજા કોઈ સાથે કપટને વ્યવહાર કરે, स पेसले सुहुमे पुरिसजाए जच्चन्निए चेव सुउज्जुयारे बहंपि अणुसासिए जे तहच्चा समे से होइ अझंझपत्ते ॥७॥ જેને સુમાર્ગે જવું હોય તે મધુર વચન બોલનાર, વિચારીને ચાલે, કુળવાન હોય, સરળ સ્વભાવી ગુરૂ ઘણું
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy