SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬૪ ] मा-अचित्तं खलु उवसज्जेजा नो अवलंबिजा कारण नो परकम्माई नो सवियारं ठाणं ठाइस्सामित्ति वोसट्टकाए वोसट्टकेसमंसुलोमनहे संनिरुद्धं वा ठाणं ठाइस्सामित्ति चउत्था पडिमा, इच्चेयासिं चउण्हं पडिमाणं जाव पग्गहियतरायं विहरिजा, नो किंचिवि वइन्जा, एयं खलु तस्स० जाव जइजासि तिबेमि (सू० १६३ )॥ ठाणासत्तिक्कयं તમ7 II ૨-૨-૮ | પૂર્વે બતાવેલ સાધુ જે સ્થાનમાં રહેવાને છે, તે ગામ વિગેરેમાં પ્રવેશ કરે. ત્યાં ઈડાવાળું તથા કાળીયાના જાળાવાળું મકાન જે અપ્રાસુક મળે, તે મળતું હોય તે પણ ન લે, તેજ પ્રમાણે બીજાં સૂત્રે પણ શય્યા માફક સમજી લેવાં, તે જ્યાં સુધી પાણી તથા કંદથી વ્યાપ્ત હોય તે પણ તે લેવાં નહિં, હવે પ્રતિમાના ઉદેશને આશ્રયી કહે છે, એટલે પૂર્વે બતાવેલા દેવાળા તથા હવે પછી કહેવાતા દેવાળાં પણ સ્થાને છોડીને ચાર પ્રતિમાઓ વડે સાધુ રહેવા ઈછે, તે કારણભૂત અભિગ્રહ વિશેષ ચાર પ્રતિમાઓ છે તેનું સ્વરૂપ અનુક્રમે બતાવે છે. . (૧) કેઈ સાધુને આજ અભિગ્રહ હોય કે હું અને ચિત્ત ઉપાશ્રયનું સ્થાન યાચીશ, તેજ પ્રમાણે કેઈ અચિત્ત ભીંત વિગેરેને કાયાવડે ટેકે લઈશ, વળી પરિસ્પદ કરીશ, એટલે હાથપગ વિગેરેથી આકુંચન વિગેરે કરીશ (લાંબા પહોળા કરવા વિગેરી લઈશ .
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy