SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] से भिक्खू वा० से जं. इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा निगिणा ठिया निगिणा उल्लीणा मेहुणधम्म विन्नविति रहस्सियं वा मंतं मंतंति नो पन्नस्स जाव नो ટા વા રૂફ (ફૂડ ૨૭) જે ઘરમાં સ્ત્રીઓ કપડાં કાઢીને બેમર્યાદપણે બેસે, અથવા સંસારસંગ સંબંધી કંઈ પણ છાની વાત એક બીજાને રાત્રિ સંબંધી કહે, અથવા કોઈપણ ખાનગી વાત અકાર્ય સંબંધી ચિંતવે, તેવા સ્થાનમાં સાધુએ નિવાસ ના કરે, કારણ કે ત્યાં રહેવાથી સ્વાધ્યાયમાં વિઘ થાય, અને ચિત્તમાં કુવાસના વિગેરેના દે થાય છે. વળી– से भिक्खू वा से जं पुण उ० आइन्नसंलिक्खं नो જs I (ફૂ. ૧૮) તે ભિક્ષુ એમ જાણે કે આ ઘરમાં ઉત્તમ શિંગારરસનાં ચિત્ર છે, ત્યાં પ્રજ્ઞસાધુએ ન ઉતરવું, કારણ કે ત્યાં ઉતરવાથી ભી તેનાં ચિત્રો જેવાથી ભણવામાં વિશ્વ થાય, તથા તેવાં સ્ત્રી સંબંધી ચિત્રો જેવાથી પૂર્વે ભગવેલા સંસાર ભેગા યાદ આવે, તથા ન ભેગવેલા નવા સાધુને કૌતુક વિગેરેને સંભવ થાય છે. હવે ફલહક વિગેરે સંસ્તારક સંબંધી કહે છે. से भिक्खू वा० अभिकंखिजा संथारगं एसित्तए, से जं. संथारगं जाणिज्जा सअंडं जाव ससंताणय, तहप्पगारं संथारं लाभे संते नो पडि०१॥ से भिक्खू वा से जं० अप्पंडं जाव संताणगरुयं तहप्पगारं नो प०२॥ से भिक्खू वा० अप्पंड
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy