SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૩ ] नो पन्नस्स निक्खमणपवेसाए जावऽणुचिंताए तहप्पगारे ૩૧સપ નો ટા૦ || ( સૢ૦ ૨૨ ) તે ભિક્ષુ એવું જાણે કે આ ઉપાશ્રયમાં ગૃહસ્થ રહે છે, અથવા અગ્નિ મળે છે, અથવા પાણી ( સચિત્ત ) રહે છે, ત્યાં આગળ પ્રજ્ઞસાધુએ કાઉસગ્ગ કરવા કે ધ્યાન કરવા કે ભણવા રહેવુ નહિ. ( ત્યાં નિવાસ ન કરવો ) से भिक्खू वा० से जं० गाहावइकुलस्त मज्झमज्झेणं गंतुं पंथ पडिबद्धं वा नो पन्नस्स जाव चिंताए तह उ० नो ૩૪૦ || ( સૢ૦ ૨૨ ) જે ઉપાશ્રયમાં ઉતર્યા હોય ત્યાં ગૃહસ્થના ઘર મધ્યેના મુખ્ય રસ્તે હોય ત્યાં બહુ અપાયના સંભવ હોવાથી તેવી જગ્યાએ ન રહેવુ. सेभिक्खू वा० से जं०, इह खलु गाहावई वा० कम्मकरीओ वा अन्नमन्न अक्कोसंति वा जाव उद्दवंति वा नो पन्नस्स०, सेवं नच्चा तहप्पगारे उ० नो ठा० ॥ ( सू० ९३ ) તે બુદ્ધિમાન સાધુ એમ જાણે, કે આ જગ્યામાં ગૃહસ્થ અથવા તેના ઘરમાં કોઇપણ નાકર વિગેરે પરસ્પર લડે છે. એક બીજાને ઉપદ્રવ કરે છે, તેવું જાણીને તે ઘરમાં સાધુએ નિવાસ ન કરવા, કારણ કે ત્યાં રહેતાં ભણવામાં કે સમાધિમાં વિન્ન થાય છે. से भिक्खू वा० से जं पुण० इह खलु गाहावई वा क म्मकरीओ वा अन्नमन्नस्स गायं तिल्लेण वा नव० घ० वसाए
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy