SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] છે. (જ્યારે જંગલમાં ઉતર્યા હોય અથવા ઉજડ જગ્યામાં ઉતર્યા હોય, ત્યાં એચીતે સાપ કરડે તે તેના ઝેરથી બચવા રાતના વિદની ખટપટ ન બની શકે, માટે પેશાબને ઉપયોગ પૂર્વે તે, સાંભળવા પ્રમાણે ઓચીંતે ખીલે કે ઠાકર લાગી લેહી પુષ્કળ નીકળતું હોય, તે પેશાબની ધારા કરવાથી બંધ પડે છે, તેવા કોઈ પણ કારણે વખતે કઈ સાધુએ ઉપયોગ કર્યો હોય તે વારંવાર સ્નાન કરનારા ગૃહસ્થને દુર્ગચ્છા થાય) માટે ભિક્ષુ તેની ગંધવાળા છે, તથા કેઈને પેશાબ ગંધાતું હોય, પરસેવે વાસ મારતે હેય, તે તે ગૃહસ્થને ખોટું લાગે, અને ગૃહસ્થને તે ગમે નહિ. (બંનેના રસ્તા ઉલટા છે. ) માટે ફાવે નહિ. (સૂત્રમાં પડિ કુલ પડિલેમ એક અર્થવાળા છતાં બંને મુકવાનું કારણ ફક્ત અતિશય વિરૂદ્ધતા બતાવી છે.) તથા તે ગૃહસ્થ સાધુમા કારણે જ ભોજન તથા જમવાના સ્થાનમાં તેમને સ્નાન પૂર્વે કરવું હોય, તે પછીથી કરે છે, અને પાછળ કરવાનું હાય તે પહેલું કરે એમ આગળ પાછળ ઘરમાં કાર્યો થતાં સાધુઓને અધિકરણ દેષ થાય છે, અથવા તે ગૃહસ્થને જમવાને કાલ થયા હોય તે પણ સાધુને લીધે ન ખાય, તેથી અંતરાય કર્મ બંધાય, મનની પીડા વિગેરેને સંભવ થાય, અથવા તે સાધુઓ ગૃહસ્થની શરમથી પૂર્વે પડિલેહણ કરવાની તે પછી કરે, અથવા કાળ વીતી ગયા પછી કરે, અથવા ન પણ કરે, માટે સાધુઓની આ પ્રતિજ્ઞા છે, કે તેવા ગૃહસ્થના વપરાતા ઘરમાં નિવાસ ન કરવો.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy