SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] પિતાના માટે અગ્નિકાય બાળશે, ભડકે કરશે, અથવા બુઝાવશે, તે સમયે સાધુના મનમાં ગયા સૂત્રમાં કહ્યા પ્રમાણે ઉંચા નીચા ભાવ પ્રકટ થશે અને વ્યર્થ કર્મ બંધ થશે, માટે તેવા સ્થાનમાં સાધુએ ઉતરવું નહિ, ____ आयाणमेयं भिक्खुस्स गाहावई हिं सद्धिं संवसमाणस्स, इह खलु गाहावइस्स कुंडले वा गुणे वा मणी वा मुत्तिए वा हिरण्णेसु वा सुवण्णेसु वा कडगाणि वा तुडियाणि बा तिसराणि वा पालंबाणि वा हारे वा अद्धहारे वा एगावली वा कणगावली वा मुत्तावली वा रयणावली वा तरुणीय वा कुमारि अलंकियविभूसियं पेहाए, अह भिक्खू उच्चाव० परिसिया वा सा नो वा एरिसिया इय वा णं बूया इय वा णं मणं साइजा, अह भिक्खूणं पु० ४ जं तहप्पगारे उवस्सए नो० ठा० ॥ (सू० ७०) વળી ગૃહસ્થ સાથે વસતાં નીચલા દે છે, ઘરમાં - હસ્થને માટે બનાવેલા દાગીના કુંડલ, સેનાને રે, મણી, મેતી ચાંદી સોનાનાં કડાં બાજુબંધ ત્રણસેર વાળ હાર નું મખાં હાર અર્થહાર એકાવલિ કનકાવલિ મુક્તાવલિ રત્નાવિલિ વિગેરે જુએ, અથવા તેવા દાગીના પહેરેલી સુંદર કુમારિકાને જાએ, તેને દેખીને તે સાધુ ઉંચા નીચાં વચન બેલે કે આ સાદાગીને કે સુંદર કન્યા છે, અથવા આ ખામીવાળા દાગીને કે કન્યા છે, તે જ પ્રમાણે મનમાં રાગદ્વેષ કરે, (ટીકાકારે હિરણ્યને અર્થ ના મહેરે વિગેરેને બનાવેલ દાગીને લીધો છે.)
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy