SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮-૬૦ ૧૫-૧૫૬ સૂર્ય ૨૦૩ માં સાધુ દેષિત આહારને નિષેધ કરે, તથા ધર્મકથા સુપાત્ર દાન અને ફાસુ આહારની વિધિ બતાવે છે. ૧૫૭-૧૫૮ કુશીલીયા સાધુને આહાર ખાપલે કરવાને નિષેધ છે, સમજીને આપવા લેવાની વિધિ છે. ૧૫-૬૪ સુ-૨૭ સાધુને મારે તે સમભાવે સહન કરે. ૧૬૫-૬૭ સાધુ ઠંડથી કંપતાં ગૃહસ્થને કશીલીની શંકા થાય તે ખરી વાત સમજાવી શંકા દૂર કરવી, સાધુ ઉપર સ્ત્રી મેહિત થાય તે સાધુએ પ્રાણ ત્યાગ કરવો પણ કશીલ ન સેવવું. તેમાં પ્રથમ બિન કલ્પિ સ્થવિર કટિલીનાં ઉપકરણેનું વર્ણન છે. સાધુ ઉંચ ગુણસ્થાને ચઢી વસ્ત્રો ત્યાગે. ૧૭૦-૨૭૩ ઓછાં વસ્ત્રોને લાભ . ૧૭૪-૧૭૬ સ્ત્રીના ઉપસર્ગમાં આત્મ હત્યાના કારણે, ૧૭૭–૧૮૦ અષણય આહાર સાધુ ન લે. ૧૮૧-૮૪ પ્રતિમધારી સાધુનું વર્ણન-તે શરીરથી થાકતાં ભક્ત પ્રત્યે ખ્યાન અણસણ કરે. ૧૮૫ ૮ સાધુ એકત્ર ભાવના ભાવે, તથા જીભ દાંતથી આહા રને સ્વાદ ન કરે, ગોચરીના ૫ દેશ ત્યાગવા. ૧૮૦-૭ ઇતિ મરણ (અણશણ) નું વર્ણન. ૧૦૮-૨૦૪ પાદપપગમન અણુશણનું વર્ણન. ૨૦૫-૨૦૭ કાળ પર્યાયે થતું લેખના મરણનું વર્ણન. ૨૦૮-૨૧ સંલેખનાવાળો ક્રોધ ત્યાગે, ત્રણ પ્રકારમાંથી કોઈ પણ અણસણ છેવટે કરે તેની વિધિ.
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy