SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૭) શરીર વિગેરેના મમત્વથી સાક્ષાત દેખાય છે, અથવા વિચાર રતાં પરંપરાએ જણાય છે, તે સાતે પ્રકારના ભયને જાણ નારો નિશ્ચયથી થાય છે, તેને વધારે ખુલાસે કરે છે. જેમ મમત્વ ન કરે, પરિગ્રહ ન રાખે, તે દષ્ટ ભય છે, એમ સમજીને પૂર્વે બતાવેલા પરિગ્રહને તે જ્ઞ પરિજ્ઞા વડે જાણને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ગીતાર્થ મુનિ પરિગ્રહના આગ્રહવાળા એ ક્રિયાદિ સંસારી-જીવલેકને દુઃખી જાણીને પિતે પ્રાણીગણની દશ પ્રકારની મમત્વસંજ્ઞા (પરિગ્રહને) ત્યાગે છે, તેજ મુનિ સત્ અસના વિવેકને જાણનારે છે તેને ગુરુ કહે છે. તું સંયમ અનુષ્ઠાનમાં એગ્ય રીતે ઊદ્યમ કર, અથવા, આઠ પ્રકારનાં કર્મને અથવા, કર્મનું મૂળ રાગદ્વેષાદિ છે રિપુવર્ગ છે, તેને અથવા, વિષયકષાયને જીતવા પરાક્રમ કર એવું હું કહું છું. " તે મુનિ સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારે પરિગ્રહના આગ્રહને છેડનારે મુનિ કે થાય છે તે કહે છે (સારાં કામમાં વિદન વધારે આવે તેમ) કદાચ તે સંસારને ઘર, સી, ધન, સોનું વિગેરે પરિગ્રહ છેડનાર અકિચન મુનિને સંયમ અનુષ્ઠાન કરતાં મેહનીયકર્મના ઉદયથી સંયમમાં અરતિ થાય; તેપણું, તે સંયમ સંબંધી અરતિને પતે સહન કરે, (તેમાં શ્રેન ન રાખે) પણ
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy