SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) कमिजासि तिबेमि ॥ नारई सहई वीरे, धीरे न सहई रतिं । जम्मा अविमेण धीरे, तम्हा वीरे न ર૬ શા (. ૧૮) સંસારી જડ વસ્તુમાં મારાપણાની મતિ તેને જે સાધુ પરિગ્રહના કડવાં ફળને જાણે છે, તે છેડે છે. તે પરિગ્રહ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે, તે બંને પ્રકારની પરિગ્રહની બુદ્ધિ છોડવાથી અંતરને ભાવ પરિગ્રહ પણ નિષેધ કર્યો, અને પરિગ્રહની બુદ્ધિ વિષયને પ્રતિષેધ કરવાથી બહાર દ્રવ્ય પરિગ્રહ પણ તજવાને કહ્યા અથવા કાકુન્યાયે લઈએ તે એમ અર્થ થાય છે, જે પરિગ્રહના વિચારનું મલિન જ્ઞાન છેડે, તેજ પરમાર્થથી બહાર અને અંદરને પરિગ્રહ છોડે છે, તેને અર્થ આ છે. સંબંધ માત્રથી ચિત્તના પરિગ્રહની કાળશિને અભાવ છે. જેમ નગરમાં સાધુ રહે, અથવા પૃથવી ઉપર બેસે, છતાં જેમ જનકલ્પી મુનિને નિષ્પરિગ્રહતાજ છે, તેમ સ્થવિર કલ્પીને પણ જાણવું, તેથી શું સમજવું તે કહે છે. જે મુનિ જાણે છે કે મમાં મુખ્ય વિનને હેત તથા સંસાર ભ્રમણનું કારણ છે, તે પરિગ્રહ મમત્વથી છુટવાના વિચારવાળે છે, તેજ દેખતે છે, તેણે જ મેશને માર્ગ જ્ઞાનાદિક જોયું છે, તે કષ્ટ પથ છે. અથવા દષ્ટ ભય લઈએ તે સાતે પ્રકારને ભય જે
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy