SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચક્કીનઇ ચંદ્રચકાર * વિ સહજસુંદરની સંસ્કૃતિએ તેમના જ જીવનના બહોળા અનુભવ પરિચય આપે છે. તે સાથે પ્રકૃતિનાં વિવિધ તત્ત્વા, પ્રાણીઓ – પક્ષીઓની વિશિષ્ટતાની તેમની જાણકારીના પણ ખ્યાલ આપે છે. તમી દૃષ્ટનો વ્યાપ અને સમજની સમતાનો ખ્યાલ નીચેની પંક્તિએ પરથી આવે છે. પાટ્ટિલા પ્રત્યેના તેતલિપુત્રના ગાઢ સ્નેહ અને તેના લાપ કવિ આ રીતે વર્ણવે છે : ચવિ મિ નેહ, બ્લિસિક ગુણગેલ, નખ [ મૈં સહુતી જે પ્રીતિ તે ચિત્રામ ટલી ગયઉ જિમ ભાતિ. પતિના મૃત્યુ માટે તત્પર રાણી માટેની આ ઉપમા -- ઉંદર કેડી બિલાડી ભમખ તિમ તાકી તાકી ઇ દમ. અને સાહેલીના રૂપસૌ ની વાતના પ્રચારની વ્યાપકતાને આલેખતી આ પંક્તિઓ - જિહાં તે કુમર અઇ જે નગર, વાત ગઈ જિમ ભમતી ભમરિ.... Acharya Shri Kailassagarsuri Gyanmandir અવશ્યપણે મનેહારી, ચેાટ અને ભાવકના હૃદયને મુગ્ધ કરનારી છે. પાટ્ટિલથી આકર્ષિત થયેલા તેતલિપુત્રના પ્રણયભાવને ‘કાંમની કમલ ભમર મન રમ” એ રૂપક દ્વારા ઔચિત્યપૂર્ણાંક અને કાવ્યાત્મક રીતે નિરૂપ્યા છે. સ્થળ, પ્રસંગ કે ભાવપ્રેરક સ્થિતિનાં લખાં વર્લ્ડના કવિ આપતા નથી. વાણીનુ` લઘવ અને ઓજસ કવિતાને સક્ષમ બનાવે છે. રાજાના કુંવર બાળપણ વિતાવીને યૌવનના પગથિયે પગ મુકે છે, તેનું આલેખન ચિત્તાકર્યાંક છે : સાયરની મિ વાધી વેલિ, બીજ મયંક વધઈ ઝિમ હેન્રિ, જાલ સિંચિક જિમ વાધઈ વૃક્ષ, કુમર વધઈતિમ સાઈ સલક્ષ તેમની કવિતામાં નરી, સ્ત્રીસ. ` અને પ્રણયભાવવિષયક વર્ણન વિશેષ રીતે નોંધપાત્ર બને તેવાં હોય છે. તેતલિપુત્ર અને ફ્રિલાના પ્રણયસભર દાંપત્યજીવનનું વન એક પછી એક ાવ્યોચિત દૃષ્ટાંતેા યોજીને પ્રાસાદિક અને પ્રવાહી શૈલીમાં યુ છે : For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy