SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ તેમજ શાકુંપવધ્ધતિ ઉપવન વિનાદ્ પ્રજળ શ્લો. ૯૪ થી ૧૪૬ સુધીમાં કુવા માટે કેવી જમીન જોઇએ તેની પરિક્ષા કહી છે, તેમજ કુવાનુ જળ શુદ્ધ કરવા માટે કહ્યું છે કેઃ अंजन मुस्ता शीरैः सनाग कोशातकामलकचूर्णैः कतकफलसमायुक्तः कूपे योगः प्रदातव्यः कलुषं कटुकं लवणं विरसं सलिलं यदिवाऽशुभगं भवत् तदनेन भवत्यमलं सुरसं ससुगंधिगुणैरपरैश्च युतम् અજન-અંજનના ઝાડ કાકણ પ્રાંતમાં થાય છે. એના ઝુલ જાબુઆ રંગના હાય છે, એમાંથી પાળેા ર્ગ અને છે. મુસ્તા–નાગર મેથ, ઉશીરવાળા, નાગ-નાગકેશર, કાશાતક જીમૂત, કુકરવેલ (કડવા તુરીયાં) આમલક-આંમલા, કતકફળનીમલી એ સર્વેને સમાન ભાગે લઇ તેનુ ચૂણૅ કરી કુવામાં નાંખવાથી મેલુ, કડવું, ખારૂં, નિરસ, દુર્ગં ́ધિવાળુ, કુવાનું પાણિ સ્વચ્છ સુગંધિવાળું મધુર થાય છે. ક્થા. મળ મિશ્રપ્રજા ક્ષેા. સૂર સુધા॰” ૧૪ કહ્યું છે માનસ ક્રાંતિ-અધિકમાસ ક્ષયમાસને ત્યાગ કરવેશ. વૃશ્ચિક સંક્રાંતિ યુકત માશીમાં શ્રેષ્ટ કહે છે. વિશેષ ત્યાં જોઈ લેવું. (૯૬) (4 કે ग्रंथांतरे - कूपच r प्रवक्ष्यामि विज्ञेयं सर्वदा बुधैः वृत्ताकारं लिखेचक्रं मध्ये त्रीणि प्रदापयेत् पूर्वे च वन्हिकेाणे च सृष्टिमार्गेण दापयेत् दक्षिण नैर्ऋते वापि पश्चिमे वायुकोणके Aho! Shrutgyanam ९७ ९८
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy