SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શોભિત ગંધ પુષ્ય બલિદાન વડે તૃપ્ત થયેલ દેવતાવાળા, બ્રાહ્મ ની વેદધ્વની યુકત ઘરમાં પ્રવેશ કરવો. વરાદ-વાસ્તુપુજ્ઞાહિતે વર વના છંદ ઘઉં હિ कपाटहीनं न विशेद्यतस्तत्सर्वापदामालयमेव तत्स्यात् જેમાં વસ્તુદેવતાની પૂજા થઈ નહી હોય, બલિદાન આપ્યું નહીં હોય, જેની ઉપર આચ્છાદાન (છાપરૂ) નહી થયું હોય, વિરૂપ દેખાતું હોય, દ્વાર બંધ થતા નહીં હોય તેવા ઘરમાં ગૃહ પ્રવેશ કરવો નહીં. તે ઘર દરેક પ્રકારની આપત્તિ આપનાર છે. ગુ. નિં. . કલો. ૩-૪ની જા. માં શુક્ર કઈ દીશામાં છે તેની રીતિ મ. ચિં. વાતુ કૉા. દ પ વધામાંથી ચંદ્રની પેઠે જેવી એમ કહે છે. “દાદાન” માં જે રીતિ કહી છે તેથી તે જુદી છે. વનમાવત તૃતીય વર-વાહતુકાળમાં ઘરના આયુષ્ય સંબંધી વિચાર કર્યો છે, તથા કુ. ચિં. વાસ્તુશામાં છે. तनुसुखरिपुसप्तमत्रिसंस्थे गुरुकविर्यबुधार्क जक्रमेण ॥ ज्ञनुदशभवकंटकेऽपि शुक्र सरविगुरौ शतमायुरालयस्य ॥ ૧–૪–૬–૭–૩ એ સ્થાનમાં અનુક્રમે ગુરૂ-શુક્ર-રવિ-બુધ-શનિ બેઠા હોય, અથવા ૧-૧૦-૧૧ કંટક-કંદ્ર ૧–૪–૩–૧૦ એ સ્થાનમાં અનુક્રમે શુક્ર-બુધ–રવી–ગુરૂ બેઠા હોય તો તે ઘરનું સો વર્ષનું આયુષ્ય છે. श्रीपतिः-उदये गुरुरस्तगहे शशि सहजे तु शाश्चरविश्वरिपो जलगश्च सिता भवनस्य तवशारदां शतमायुरुशंतिबुधाः જે લને ગુરૂ દશમે બુધ કેંદ્રમાં ગુરૂ એકાદશ સ્થાનમાં સુર્ય હોય તે તે ઘરનું આયુષ્ય સે વર્ષનું છે એમ પંડિતાએ કહ્યું છે. Aho ! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy