SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ છે એમ સમજવું ઉત્તર દ્વારના ઘરમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશ લગ્ન શુધ્ધિમાં ગાયત અગીયારમાં સ્થાનથી પાચ સ્થાનમા(૧૧-૩ સુધીમાં સૂર્ય આવે તે વામાર્ક છે એમ સમજવું પૂર્વાભિમુહ ઘર કોને કહેવું–જે ઘરમાંથી બહાર નીકળનાર માણસનું મુખ પૂર્વ દિશા તરફ હોય તે ઘરને પૂર્વાભિમુખ ઘર સમજવું. એ પ્રમાણે દક્ષિણ-પ્રશ્ચિમ-ઉત્તરાભિમુખ સમજી લેવા–વિશેષ સૂચના–વામા જેવાની રીત ઉપર કહી છે તે ચાલુ રીતી છે. બીજા પણ વામાર્કના પ્રકારો છે. કુ. વિં. ત્રીજી લોક ૧૦૬ ની પીયૂષધારામાં તથા કુ. જિં. . . . ૫ ની પીવધારામાં વિશ્વકર્મા કહે છે १ लपात्यागादितो दिक्षु द्वौ द्वौ राशी नियोजयेत् एकमेकं न्यसे काणे सूर्य वामे विचिंतयेत् ति मु. तत्वटीकायाम् व्यवहार तत्वे दानभागवततृतीयपरिच्छेदे गृ. प्र. प्रकरणे विश्वमा જે પ્રકાર નામાકને કહ્યો છે તે જ પ્રકાર મુ. તત્વમાં વ્યવહાર તત્વમાં છે. કુ. રીપની ટિકામાં બીજા ત્રણ પ્રકાર કહ્યા છે કે જે પૂર્વોકત બેઉ પ્રકારથી જુદા છે જેની ઈચ્છા હોય તેણે તેમાં જેવું. अथ गृहप्रवेशे लग्नशुद्धिमाह श्रीपतिः रिक्तातिथि सुतभानुवारौ निंद्याश्च योगाः परिषर्जनीयाः मेष: कुलीरोमकरस्तुला च त्याज्या. प्रवेशे हि तथा तदंशाः २७ રિકતા તિથી રવી–શનિવાર–નિંઘો ત્યાગ કરવા. મેષ-કર્ક મકર-તુલા રાશિના (ચર રાશિના) લગ્ન તથા તેના નવમાંશને ગૃહપ્રવેશમાં ત્યાગ કરવો. (૨૭) . Aho ! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy