SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ધsષત્તે. વિવાહમાં અને જોઈમાં ઇષ્ટ ઘટિકા લગ્ન-નવમાંસનો સમય કાઢી તેમાં શું કરવું લગ્નમાં હસ્ત મેળાપ કરે અથવા મધુપર્ક-ચરભક્ષણ–કે કન્યાદાન કરવું. અને જનોઈમાં ગાયત્રીનો ઉપદેશ કરો કે જઈ પહેરવી કે ગુરૂ સમીપ જવું એ શંકા દુર કરવા માટે કશ્યપ-નારદ–વશીષ્ટોનું કહેવું છે કે સાધીત ઈષ્ટઘટીકા-નવમાશમાં વરકન્યાએ પરસ્પર જેવું તથા ગુરૂશિષ્યએ જનોઈમાં પરસ્પર જોવું મુખ્ય છે. બાકીનું કર્મ ગૌણ છે. એમ વધારામાં કહ્યું છે. તેમજ વીરમિત્રો-સરઘસ sqનાથનáરીરમાં કેટલીક જાણવા જેવી હકીગત છે. તે તેમાં જોઈ લેવું. વીશેપ-ઘટીકા સ્થાપન કરેલા પાત્રમાં જે ઈષ્ટ ઘટીકા ડુબી ગઈ છે. તે ઘટીકાનું જલ લઈ વરકન્યાપરજોશીએ દુર્વા-આમ્રપલ્લવથી रुक्मिणीकृष्णसौभाग्यमुमाशंकरयोर्यथा सावित्रीब्रह्मसौभाग्य તg વ : વગેરે મંત્રોથી અભિષેક કરવો અને જોઈમાં પણ ઉપર પ્રમાણે જલ લઈ gિષ્ટાઇત્યાદિ મંગો ભણી બટુક ઉપર અભિષેક કરવો. (૧૩૦) अथ सामान्यतो विवाहे लग्नशुद्धिः मु. मार्तडे लग्ने चंद्रखला रिपो शशिसितौ सर्वे धुने खे बुधोऽब्जेोऽत्येऽगुः सुखगोऽष्टमाः कुजशुभाः शुक्रस्तृतीयेः शुचे लाभे सर्वखगाः शुभा अखिलगांख्य धारिगाः स्युः खलाः चंद्रस्त्र्यंबुधने श्रियंऽशभटकेट स्यान्मृत्यवेऽष्टारिंगः १३१ Aho ! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy