SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઊપાધ્ધાત r ચેાતિષ વિદ્યા એટલે ભૂગાળ અને ખગેાળ સંબંધી જ્ઞાનનો ખી વિદ્યા, તે ઘણી ચમત્કારી અને સર્વ લેાકાને ઉદ્ઘ "ચોગની છે. તે ઉપર કેટલાક કાળથી શુકન, મુહૂર્ત, અને ભ વિષ્ય જોવાના ઢાંગ ચાચા, તેથી ત્રણા લેાક વહેમી થઇ ગયા અને તેના ભણનારા પણ દિવસે દિવસે ખરી વિદ્યાને શોધ મૂકીઈને અવળાજ વિચારમાં ચઢી ગયા છે. માટે ખરી વાત કેટલી છે અને ખેાટી વાત કેટલી છે, એ આ ગ્રંથમાં સર્વ લા કાના હિતને વાસ્તે મે' જણાવી છે. ભૂતને વળગાડ ઝઝા લાડાને હેય તા ભૂત નારાઓનું ગુજરાન ચાલે, અને એ ખાને ભ્રાહ્મણોને તેથી તેમને પણ કાયદા ખરા, પણ ઘણા લોકોને એથી જાહાન માલનું નુકશાન થાય માટે એવા વહેમ ૬નીઆમાંથી નીકળી જાહ્ન ય તો ઘણા લોકોને સુખ થાય, ને ભૂત કહાડનાર ભૂવા જતિ લેરાગી અને બ્રાહ્મોને તા પરમેશ્વર ખીન્ન સારા ધંધામાંથી પોષને સાફ આપશે. તેમજ જથૈતિષમાંની ઠગાઇની વાતા નીકળી નય તા તૈયી કેટલાક જોશીબાવાની પ્રજાને પ્રથમ તે નુકશાને ખરૂં પણ ઘણા લાશને કાયા થાય અને તેમની ને તેા કાઇ ખીજા સારા ધધાય અથવા ચેતિષ સંબંધી જ્ઞાન વાળા ધધાયાં રે લાભ થશે. જેમ ગ ગાડી થવાથી ઘણા લોકો ધારતા હતા કે ભાડુતી ગાડીવાળા ભૂખે મરશે, પણ એમ ન થતાં સારા તેને જે મળતું તે કરતાં ત્રમણું ભાડું મળે ટે ગભીરતાયી વિચાર કરીને જોશીએ કારાએ આ ગ્રંથયી દુ:ખ લગાડવું નહિ, નિશાળમાં જેમ છાકરાઝ્માને ગણિત શીખવવામાં આવે છે તેને કાંઇ ધર્મની ખાખત પ્ર રા ધંધે ઊઘડવાથી છે, તેમ થશે, મા તથા તેમના પક્ષ Aho ! Shrutgyanam કહાડ જમાડે
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy