________________
ભગવતીસૂત્રની સજઝા-માનવિજયકૃત
૩૬૮ ૨૦. [૧૭૫૩] ભાવે ભવિદ્યુત સાંભળે
સાંભળઈ હેઈ નાણુ સુધી! નાણથી ગુરૂ રીઝઈ ઘણું પામઇ પદ નિરવાણ... ભાવે૧ સમણોપાસક બહુ વસઈ
આલભી નરિ સમૃદ્ધ છે ઈણિભદ્ર પુત્ર તિહાં વડે સમજમાંહિ પ્રસિદ્ધ છે ઇ ૨ એકદા સવિ ભેગા મલ્યા દેવસ્થિતિ પૂછાય ગુરૂ સાગર તેત્રીસની
વર્ષ અયુત લઘુ થાય. સભદ્ર પુત્રઈઇમ કહે
માને નહિં કે તેહ, એહવઈ વીર સમોસર્યા
વંદી પૂછઈ એહ વીર કહઈ અમ શ્રાવકઈ મધપુત્રઈ કહિઉં સાચ સુ ઇમ સુણી સહુઈ માવિઓ
તેહને કહિ સુભવાચ... , ભા ૫ માસ સંલેખણાઈ મરી
ગયો ઇસિભદ્રને પુત્ર પહિલે સરગે તિહાં થકી એકાવતારી મુત્ત. ઇમ મૃત અભ્યાસી પ્રતઈ.
જિનપતિ કરે સુપ્રમાણ ભગવતી શતક અગ્યારમઈ ઈમ કરે માન વખાણ
૨૧. [૧૭૫૪]. ચઢ ભાવે જે કરઈ રે ધરમી ધરમનાં કામ તેહ વિસે વખાણુઈ રે લીજે રિ તસ નામ રે વિજન ગુણધર
ધરમ છે સુભ પરિણામ રે..ભવિજન ૧ સાવથી નયરી વસે રે
સમ પાસક ભૂરિ તેહમાંહિ સંખ છે રે
શ્રાવક ગુણંઇ ભરપૂર ૨. કે ૨ એકદા વીર સમોસર્યા રે વાંદવા શ્રાવક જતી વળતાં સંખ કહે કરો રે ભાજન સામગ્રી તંત રે... ઇ ૩ છમી પાખઈ પોષહે રે કરસ્યું સરવ સંજત વળતુ ચિંતઈ એકલો રે
ચઉ વિહ પિષ૪ જુત... ઘરિ જઈ ઉપલા નારીને રે પૂછિ પોષહ સાલિ પ્રકલી ભોજન નીપજઈ રે તેડવા આવ્યો સમૃદ્ધ ૨.... . ૫ વદિ કહિં ઉપલા કરીયે રે શિહ પિસહસાલ તિહાં જઇ શંખ નિમંત્રાઓ રે કહે જ ચિત્ત વાલિ રે... . ૬
સ. ૨૪