SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિપિ. થી આદિનાથના દર્શનારે 3 ચક્કર આવતાં શ્રી લઘરાજ સ્વામી દર્શન ની અતિ તાજી કરાવવા, સં. ૧૯૯૬માં તેઓ શ્રી શત્રુંજયની યાત્રાએ ગયેલા. શ્રી આદિહોળીમાં બેસીને ડુંગર ઉપર જતાં તેમને માથામાં વેદના થઈ રસ્તામાં તે ઊભા રહ્યા. તેવામાં શ્રીમના પરમ ભક્ત શ્રી લઘરાજ કરી ડુંગરથી ઊતરતાં તેમને મળ્યા, અને શ્રીમદ્ રાજચંદ્રની સ્મૃતિ . પડ્યું: “અનુપચંદભાઈ, પરમકૃપાળુદેવે કહેલા વીશ દોહરા સાંભરે છે ? ' હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ, • હું તો દોષ અનંતનું, ભાજન છું, કરુણાળ.” તે સાંભળતા અનુપચંદભાઈની આંખ ઊઘડી, મુનિશ્રીને નમસ્કાર કરી , એ મને આવડે છે” એમ બોલતાં તેમનો દેહ છૂટી ગયો. શ્રી લઘુરાજ સ્વામી કહેતા કે પરમકૃપાળુદેવ પાસે તેમણે સમાધિમરણી માગણી કરી હતી તે સફળ થઈ. (૧૩) અષ્ટાવક - આ ઋષિ રાજા જનકના ગુરુ હતા. એમની કથા બહુ વિચિત્ર છે. અષ્ટાવક્રના પિતા કહોડ ઋષિ અભ્યાસમાં અતિશય લીન રહેતા હતા. પોતાની સ્ત્રી પ્રત્યે પણ બેદરકાર હતા. ગર્ભમાં રહેલા બચ્ચાએ પોતાની મા સુજાતા પ્રત્યેની આ બેદરકારી જોઈ પોતાના પિતાને વ્યંગમાં કહ્યું કે તમે મારી માની દરકાર કરતા નથી અને આટલા બઘા અભ્યાસમાં શું મગ્ન રહો છો? આવાં વચનો સાંભળી પિતાને ક્રોઘ ચડ્યો અને શાપ આપી દીઘો કે તું આઠે અંગે વાંકો થઈશ. તે શાપથી તે આઠે અંગે વાંકા જન્મ્યા. આઠે અંગે વાંકા હોવાથી એમનું નામ અષ્ટાવક્ર પડ્યું હતું. વરુણના દીકરા બંદીએ કહોડ ષિને વાદમાં જીતીને પાણીમાં બુડાડ્યા તેથી સુજાતા અષ્ટાવક્રને લઈને પોતાના પિતાને ઘેર જઈને રહી હતી. પછી સુજાતાએ અષ્ટાવક્રને બધી હકીકત કહીને કહ્યું કે, બંદી હજી પણ જનક રાજાની સભામાં છે. એટલે તરત જ અષ્ટાવક્ર જનક રાજાની સભામાં ગયા. અષ્ટાવક્રને આવતા જોઈને સભામાં બેઠેલા પંડિતો જોરથી હસવા માંડ્યા, તે જોઈને અષ્ટાવકે કહ્યું કે હું તો જનક રાજાની સભાને પંડિતોની સભા ઘારતો હતો, પણ આ તો ચમારોની સભા છે. એમ બોલીને પાછા ફરવા લાગ્યા. એટલે જનક રાજાએ હું બ્રહ્મનું! આપ સભાને ચમારોની સભા કેમ કહો છો? અષ્ટાવક્રે ચમાર રાજ જાવતા કહ્યું–હે રાજા, આત્મા તો સ્વયંપ્રકાશક નિરંજન નિરાકાર શુ બુદ્ધ છે. અનેક પ્રકારની બાહ્ય વિચિત્રતા એ શરીરનો ઘર્મ છે. તે શરીર જોઈને હસવાનું શું? શરીર દ્રષ્ટિ એ જ ચમારદ્રષ્ટિ છે. પછી બઘાં પંડિત ભૂલ સમજાઈ તેથી તેઓ શરમાયા. પછી અષ્ટાવક્ર બંદીને વાદમાં હર મે છે. તે શરીર જડ છે. તેને એ બધાં પંડિતોને પોતાની વાદમાં હરાવીને તેને Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy