SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ [ અંહત યાન'(6) gg બાળજીવે સરળતાથી આવું આલંબન લઈને તેમાં એકાકાર બની ન શકે તે સમજી શકાય તેવી વાત છે. આથી જ અહીં બાળજીવેને માટે અત્યંત સહેલાઈથી એકાગ્રતા આવી જાય તેવું અરિહંતદેવનું સાલંબન-સ્થાન બતાડવામાં આવ્યું છે. બેશક, આમાં કયાંક ક્રમ વગેરે બાબતમાં પ્રશ્નો ઉદ્ભવશે; પરંતુ તે બાબતને ગૌણ રાખીને બાળજની એકાકારતા લાવવાની વાતને જ પ્રધાનપણે નજરમાં રાખવા માટે ખાસ ભલામણ છે. બુદ્ધિના તત્વને સ્પર્શવા કરતાં આ સ્થળે આપણે હદયનાં સંવેદનેને જ વધુ મહત્વ આપીશું. ચાલે, હવે આપણે તે સાલબન-ધ્યાનમાં પ્રવેશ કરીએ. ચારિત્ર્યનિમતા પાપશુદ્ધિ અને સૂમનાં બળનું ઉત્પાદન કરીને પ્રચંડ પુણ્યવૃદ્ધિનું કેન્દ્ર બનીએ. જે કેન્દ્ર સર્વના હિતનું સહજ રીતે કારક બની રહે. Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy