SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જ 6) અરહંત દયાળ (0) યામાંથી ઊખડી રહ્યા છે એ જોતાં તે એમ જ લાગે છે કે આ આક્રમણના પડછાયાને પણ પડકારવાનું કાર્ય આપણા ક્ષેત્રની બહાર છે. આ તે થયા બે જંગ.... હજી એક નાનકડે જંગ પણ ચાલી જ રહ્યો છે હા... સરવશાળી આત્માઓ એની પરવાહ નથી કરતા એ વાત તદ્દન સાચી છે અને ખૂબ સારી પણ છે. બધાયની તે એ તાકાત હેતી નથી. જીવનમાં જે દુઃખે આવીને ઊભાં રહે છે તેમાં કે : ટકી જવું – અદીન બની રહેવું – તે લગભગ મુશ્કેલ બની જાય છે. એવી વિષમ સ્થિતિમાં રહીને પણ ચિત્તની પૂરી પ્રસન્નતા અબાધિત શખીને ધર્મ ધ્યાનમાં ઓતપ્રેત રહેવાની કળા તે કેક વીરલાને જ હસ્તગત થઈ હોય છે. એટલે નાનકડો પણ આ ય એક જંગ છે જેની સાવ અવગણના તે ન જ કરી શકાય. વાસનાને જંગ સૌથી મટે, ધર્મસંસ્કૃતિ ઉપરનાં આક્રમણના મુકાબલાને જંગ પણ ઘણે ગંભીર; અને જાગી પડતાં દુખેના તણખાઓ પણ સાવ અવગણના કરી દેવા લાયક તે નહીં જ. શું કરવું? ઉપાય હશે આ જંગમાં યશશ્રી વરવાને? વાસનાઓ દ્વારા આત્માને મળતી પછડાટ એટલી બધી જોરદાર હોય છે કે એમાંથી ભવેના ભ સુધી પાછા બેઠાં થવાતું નથી. ધર્મસંસ્કૃતિ ઉપરનાં આક્રમણને ઝપાટે એટલે સખ્ત હોય છે કે એ સંસ્કૃતિને ફરી બેઠાં થતાં સેંકડો વર્ષો નીકળી જતાં હોય છે. અને કૌટુમ્બિક, શારીરિક વગેરે દુઃખે પણ ભલે ટૂંક સમયમાં વિદાય પણ થતાં હોય તે ય તેને ફંફાડા એકદમ ગભરાવી દઈને ધર્મવિમુખ કરી લે હેય છે. એટલે ઉપાય તે કેક ખેળ જ રહો. ૩૪ Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy