SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (18) રાજધ. (13) પ્રમત્તભાવ. પ્રમત્તભાવે આ જીવનું ભુડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ, જીવને નિજહિતને ઉપયોગ નથી એજ અતિશય ખેદકારક છે, હે આ હાલ તે પ્રવૃત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મેળો પાડી સુશીલસહિત સદ્ગતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને વિજે. (140) " સતપુરૂષનાં વચનામૃત. અહ, પુરૂષના વચનામૃત ! મુદ્રા અને સત્સમાગમથી સુલુપ્ત અને ચેતનને જાગ્રત કરનાર, પતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણવીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત-છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તો. (141). સ્વરૂપસ્થિરતા. પરમ વીતરાગાએ આત્મસ્થ કરેલું યથાખ્યાતચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગણું નિરંતર વ્યક્તવ્યક્તપણે સંભારું છું, આ દુષમ કાળમાં સત્સમાગમને યોગ પણ અતિ દુર્લભ છે; ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણને યોગ કયાંથી બને ? એવા ક્ષેત્રે વિચરવું એગ્ય છે કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભ પણ થાય. પરમશાંત શ્રતના વિચારમાં ઈદ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy