SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : ભાવ સુય સમે: દ્રવ્ય કિયા ખદ્યોત સમી (૭૪૯) પંચાશકશાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી; કારણ કે તેને નિજ ફલનું વિકલપણું છે. અત્રે 2થક ઉપપાતનું દૃષ્ટાંત છે.” એ અંગે આગમમાં કહ્યું છે કે-એઘથી–પ્રવાહથી આ જીવે ચૈવેયકમાં અનંતા શરીરે મૂક્યા છે, અર્થાત્ આ જીવ સૈવેયક દેવલોકમાં અનંત વાર ઉપજે છે. અને આ ગ્રેવેયક પ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ કિયાના પાલન વિના હેતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ કિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ ક્રિયા અનંતવાર પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિં! અરે ! દર્શન પણ સિદ્ધ ન થયું ! આમ થયું તેનું કારણ યથાયોગ્ય ભાવની જ ખામી હતી. આ ઉપરથી પણ ભાવનું જ પ્રાધાન્ય પ્રતીત થાય છે. વિશેષ કહે છે– श्रवणे प्रार्थनीयाः स्युन हि योग्याः कदाचन । यत्नः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः ॥२२५॥ શ્રવણે પ્રાર્થના એગ્ય ને, કદી યોગ્ય જન રત્ન: સ્થિત છે કલ્યાણસને, મહારત્નમાં યત્ન, ૨૨૫. અર્થ –ાગ્ય જનોને કદી શ્રવણ વિષયમાં પ્રાર્થના કરવા ગ્ય નથી, કારણ કે કલ્યાણસને મહારત્ન વિષયમાં યત્ન સ્થિત જ છે. વિવેચક શ્રવણ વિષયમાં ગૃજને કદી પ્રાર્થના કરવા યોગ્ય નથી, કારણ કે શુશ્રષાભાવને લીધે તેઓની તેમાં સ્વત: પ્રવૃત્તિ હોય છે. કલ્યાણસને-પુણ્યવંતેનો યત્ન ચિંતામણિ આદિ મહારત્ન વિષયમાં સ્થિત જ છે, રહેલો જ છે,–તથા પ્રકારે ઔચિત્યયોગથી પક્ષપાત આદિને લીધે પણ જન્માન્તરમાં તેની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રવણ થાય છે. આવા ઉપર કહ્યા તે જે યોગ્ય યોગીજને છે, તેને શ્રવણ કરવા બાબતમાં કદી પ્રાર્થના કરવા યોગ્ય નથી. અહો કુલગીએ ! અહે પ્રવૃત્તચક્ર યોગીઓ ! અહે કૃત્તિ –ાને શ્રવણ વિષયમાં, પ્રાર્થનીયા: યુ-પ્રાર્થનીય હેય પ્રાર્થવા યોગ્ય હાય, નહિ-નહિ, ચોદ: રન-ગ્ય કદી પણ -શુશ્રષાભાવથી સંવત પ્રવૃત્તિને લીધે. અને તેવા પ્રકારે કહે છે–ચરના વન્યાનસવાનાં-કલ્યાણ સને-પુરમવંતોને યત્ન, મહા-મહારત્નમાં, ચિન્તામણિ આદિ વિષયને, હિરો :-કારણ કે સ્થિત જ છે,-તથા પ્રકારે ચિરાગથી, પક્ષપાત આદિ થકી ૫ણ જન્માક્તરમાં પ્રાપ્તિ કૃતિને લીધે. * "संपुण्णावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति । વિશ્વવિદત્તાનો વિકસાવાશging –શ્રી પંચાશક,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy