SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭૮) ગદષ્ટિસમુચ્ચય આત્મસ્વભાવ સાથે યુજન તેનું નામ “યોગ” છે, અને આ યોગદષ્ટિ તેવા સ્વભાવયુંજન યેગના અભ્યાસરૂપ છે. એટલે આ ચગદષ્ટિથી નિરંતર આત્મસ્વરૂપને લક્ષ રહે છે, દેહાધ્યાસ દષ્ટિ છૂટી સતત આત્મા ભણી દષ્ટિ રહે છે, જેથી કેવળ આત્મસિદ્ધિરૂપ એક આત્માર્થનું જ પ્રયજન સિદ્ધ થાય છે. નો'ય પૂજાદિની જો કામના રે, નેય હાલું અંતર ભવદુઃખમૂળ મારગ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ એ વાત મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સર્વથા આત્માર્થ જ આ ગ્રંથનું પ્રયોજન હેઈ, આત્માનુસ્મૃતિ અર્થે આ દષ્ટિભેદરૂપ ગ પરમ છે, પ્રધાન છે, શ્રેષ્ઠ છે; કારણ કે ઉપરમાં વિવેચીને કહ્યું તેમ, પ્રાસ વેગના ક્ષેમમાં અને અપ્રાપ્તના યોગમાં પરમ ઉપકારી હોવાથી, તેમ જ નિરંતર આત્મસ્વભાવની અનુસ્મૃતિરૂપ સતત જાગૃત ઉપયોગ રખાવતો હોવાથી, આ યોગદષ્ટિથી પર એ બીજો કયે વેગ હોઈ શકે વારુ? પ્રયંજનાન્તર (બીજુ પ્રજન) કહે છે – कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः । अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०८॥ કલ આદિ યોગભેદથી, યેગી ચાર પ્રકાર એથી વિરોધ ન પામતે, કાંઇય પર ઉપકાર. ૨૦૮ અર્થ –કારણ કે કુલગ આદિ ભેદે કરીને વેગીઓ ચાર પ્રકારના છે, એથી કરીને આ ગગ્રંથ થકી કંઈક એમને પપકાર પણ વિરોધ નથી પામતે. વિવેચન કુલ આદિ ગભેદને લીધે ગીઓ પણ સામાન્યથી ચાર પ્રકારના છે. એથી કરીને તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ એઓને પણ આ યોગદષ્ટિ ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર થવે વિરોધ પામતું નથી, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત હોય છે.-ઉપરમાં “આત્માનુસ્મૃતિ અર્થે’–આત્માર્થરૂપ સ્વઉપકાર અર્થેનું આ યોગદષ્ટિશાસ્ત્રનું મુખ્ય પ્રયજન કહ્યું; અત્રે પર ઉપકાર અર્થેનું ગૌણુ પ્રજન કહ્યું છે. કૃત્તિ:–કુરિયોજમેન-કુલાદિ ગભેદથી,–ગોત્ર, કુલ, પ્રવૃત્તચક્ર, નિષ્પન્ન ગરૂપ લક્ષણવાળા ગભેદથી, વત્ત-ચાર પ્રકારના, યોનિનો યત:-કારણ કે યેગીઓ સામાન્યથી છે. એથી શું ? તો કે- રોડ-િપોપકાર પણ,-તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ, રાતો ન વિરુ-લેસથી વિરુદ્ધ નથી હોતો- જરાક આના થકી પણ વિરોધ નથી પામતે, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત છે માટે, એમ ભાવ છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy