SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩૬) યોગદૃષ્ટિસમુચ્ચય તા સહુ કાઈ જઈ શકે છે, એમ જાણી, ભાગ મધ્યે પણ નિલેપ રહેવારૂપ એકપટ્ટી પર ચાલવાનું દુધટ કાર કઈ વિશિષ્ટ જ્ઞાનીવિશેષને માટે રહેવા ઇ, ઇતર જનેાએ તે વિષયત્યાગરૂપ રાજમાગે જ ચાલવામાં પેાતાનું ધ્યાન કેન્દ્રિત કરવા ચેાગ્ય છે, એ જ અત્ર તાત્પય છે. ( જુએ, અધ્યાત્મસાર ). એટલે જ્ઞાની પુરુષાના અધ્યાત્મ વચના વાંચી પેાતાની તથારૂપ આત્મદશા થયા વિના, પેાતાની તેવી દશા કલ્પી લઇ, જે શુષ્ક જ્ઞાનીએ સંસારમાં રહીને ભેગ ભાગવતાં છતાં નિષ્કામપણું ભજવાના ખાટા ડાળ-દભ કરે છે, તે અજ્ઞાનીએ દ'ભી અજ્ઞાનીનેા ખરેખર ! આત્મવચના જ કરે છે, અને યાગ-અધ્યાત્મની હાંસી–વિડ’• કણુ ફૈજ ! ખના જ માત્ર કરે છે ! કારણ કે સકામપણાના બાહ્ય નિમિત્તો તેને નિષ્કામ રહેવા દેતા નથી, એટલું જ નહિં પણ તેનુ ઘાર અધઃપતન કરે છે. માટે ખરેખર જો નિષ્કામપણું ભજવુ જ હાય તા તેવા માહ્ય નિમિત્ત પ્રસંગને પશુ ત્યાગ કરવા અત્યંત આવશ્યક છે. સંસારપ્રસ`ગમાં પણ અસંગ રહી નિષ્કામવૃત્તિ અખડપણે જાળવનારા પરમ પુરુષ તે અત્યંત અત્યંત વિરલા જ છે, અપવાદરૂપ જ છે, એમ જાણી મુમુક્ષુએ સાંસારિક ભાગ પ્રસંગને! જેમ બને તેમ પરિત્યાગ કરતાં જ રહેવું એ ઉત્સર્ગમાગ છે. આ અનાસક્ત ચૈાગ તે કોઈક વિરલા પરમ ચાગસિદ્ધ પુરુષા જ સાધી શકે છે. ખાકી તથારૂપ ચેાગ્યતા વિનાના જે તે સાધવાની ધૃષ્ટતા વા સાહસ કરવા જાય છે, તે તે બિચારા ખત્તા જ ખાય છે, નામેાહુ ઉપજાવનારા બાહ્ય નિમિત્તો તેને સત્સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે-પાડી નાંખે છે, અને માયાની ભૂલભૂલામણીમાં ભૂલા પડી તે યાગીને બદલે ‘ ભાગી' અને છે! એટલા માટે જ જ્ઞાની પુરુષાએ વિષયલેાગ સાધનને પતનસ્થાન જાણી ખાહ્ય સગા પણ સથા નિષેધ કર્યાં છે, તે સહેતુક છે. પરમાણુ માત્ર પશુ પરવસ્તુને લેશ પણ સંગ કરવા ચેગ્ય નથી, એ એમના નિર'તર ઉપદેશ છે. અને એટલા માટે જ અનાસક્ત નિષ્કામ યેાગ સાધવા પ્રવર્ત્તવાની ચેષ્ટા કરનારને ચેતવણીરૂપ ‘લાલબત્તી' તેએએ આગળ ધરી છે. જેમકે— હે જ્ઞાની! કદી પણ કઇક X કરવું ઉચિત નથી. હું તા ભાગવું છું, પણ પરદ્રવ્ય કદી મ્હારૂં નથી,' તે અર્થાત્ જે ત્હારૂં નથી તે ભાગવે છે, એટલે તું દુષ્ટ તથાપિ જો તું એમ કહે કે અરે! તુ દુર્ભુક્ત જ છે, ભાગવનાર છે. અને જો તું કહે કે * ઉપભાગથી ખંધ નથી, કારણ કે પરદ્રવ્યના ઉપલેાગથી ખંધ નથી એમ * " ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते, भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बंधः स्यादुपभोगतो यदि न तत्कि कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाधूध्रुवम् ॥” —શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત શ્રી સમયસારકલશ,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy