SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દષ્ટિ અને તથા પ્રકારે છઠ્ઠી દષ્ટિ કહી દેખાડવા માટે કહે છેજાન્તાવાતાં શી ધાર I अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसाऽस्ति हितोदया ॥ १६२ ॥ કાંતા દષ્ટિ છઠ્ઠીમાં, જે કહ્યું હમણાં જ તેહ બધુંયે હોય છે, અન્ય પ્રીતિને કાજ, હેય પર અહિં ધારણા, એથી અન્યમુદ નય; મીમાંસા વળી સર્વદ, હિતેયયુત હોય, ૧૬ર અર્થ–કાંતા દષ્ટિમાં આ નિત્ય દર્શનાદિ અન્યને પ્રીતિ કારણ થાય છે, તથા પરા ધારણ હોય છે; એથી અત્રે અન્યમુદ્ હોતી નથી ને નિત્ય હિતેાદયી મીમાંસા હોય છે. વિવેચન છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારા પ્રકાશ; તત્વમીમાંસા રે દઢ હોય ધારણા, નહિં અન્ય કૃત વાસ... ધન ધન શાસન શ્રી જિનવરતણુ!'”—શ્રી. એ. દ. સઝાય -૫ વૃત્તિ:-હનાથામ-કાના દૃષ્ટિમાં, તટુ-આ, અનંતર-હમણું જ કહેલું નિત્યદર્શનાદિ બીર-બીજાઓની પ્રીતિ અર્થ થાય છે નહિ કે દ્વેષ અર્થે. તથા બારણા પા-પરા-પ્રધાન ધાણા હોય છે. “ચિત્તને દેશબંધ’ એ ધારણાનું લક્ષણ છે. કહ્યું છે કે-“સેશવપત્તિથ ધાણા” (પા. રૂ. ૧). બતો-આ ધારણાથકી, શત્ર-આ દૃષ્ટિમાં, નાથકુટુ-અન્યમુદ્ નથી હતી, અન્યત્ર હર્ષ નથી હોત,–ત્યારે તે તે પ્રતિભાસના અાગને લીધે. તથ-નિત્ય-નિત્ય, સર્વ કાળ, મીનસાડત્તિ-સવિચારાત્મિકા મીમાંસા હોય છે, એટલે જ કહ્યું-તિયા-હિતેાદયવાળી,-સમ્યગ્રજ્ઞાનના ફળપણુએ કરીને.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy