SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ ઃ સમ્યફપ્રાપ્તિના ઉપક્રમ, દનમાહ ઉપશમ (૪૬૫) હૈાતાં છતાં તે પરિચ્છેદ માની પરમા પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અન ́ત ક્રોષ, માન, માયા, લાભને આકાર છે.”—શ્રીમદ્ રાજચ', પત્રાંક ૩૭૫, ૫૨૩. (૪૫૯, ૬૧૩) વળી આ ઉક્ત પાંચ લબ્ધિના સ્વરૂપ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે આમાં મધ્યવતિની દેશના લબ્ધિ સમ્યક્ત્વપ્રાપ્તિની રહસ્ય ચાવી (Master-key ) છે. કારણ કે ક્રમના ક્ષયાપદ્યમથી જીવની વિશુદ્ધતા થાય અને તેને સદ્ગુરુના ઉપદેશની પ્રાપ્તિના જોગ અને, તેા પછી તેને અનુક્રમે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ તા જીવની વિશુદ્ધતા થવી જોઈએ. અને તે કેમ થાય ? સત્ય પુરુષાર્થથી પ્રશમાદિ ગુણની પ્રાપ્તિથી. જ્યારે કષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મેાક્ષ સિવાય ખીજી અભિલાષા હાય નહિ. સંસાર પ્રત્યે ખેદ હાય અને અંતમાં ક્યા વર્તે, ત્યારે આ જીવ વિશુદ્ધિને પામે, અને તે જ ખરેખરી મેક્ષમાના ‘ જિજ્ઞાસુ ' કહેવાય. આવા વિશુદ્ધિપ્રાપ્ત સુપાત્ર જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુને બેધ થાય તે તે સકિત પામે અને અંતર્ની શોધમાં વત્તે; એટલે પછી સદેવ-ગુરુ-ધર્માંની સમ્યક્ પ્રતીતિરૂપ વ્યવહાર સમિતિ, અને તેના ફલરૂપે શુદ્ધ આત્માનુભવરૂપ પરમાર્થ સમકિત-એમ સાનુખ ધપણે ઉત્તરાત્તર વધતી જતી સમ્યક્ત્વની કક્ષાએને તે સ્પર્શતા જાય. ૮ કષાયની ઉપશાંતતા, માત્ર મેાક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર્ યા, તે કહિયે જિજ્ઞાસ. જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ ખાધ; તે પામે સમતિને, મત દર્શન આગ્રહ ત્યજી, વત્તે લહે શુદ્ધ સમકિત તે, વત્તે અત ્ શાષ. સદ્ગુરુ લક્ષ; જેમાં ભેદ ન પક્ષ. વત્ત નિજ સ્વભાવના, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વડે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વમાન સમિત થઇ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પદ વાસ.”—શ્રી આત્મસિદ્ધિ “ આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છેઃ—(૧) આખ્ત પુરુષનાં વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યુ` છે. (૨) પરમાની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમતિના ખીન્ને પ્રકાર કહ્યો છે. ( ૩ ) નિવિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતને ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલુ સમકિત ખીજા સમકિતનું કારણ છે. ખીજુ સમકિત ત્રીજા સમતિનું કારણ છે. ત્રણે સમક્તિ વીતરાગ પુરુષે માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા ચેાગ્ય છે, સત્કાર કરવા ચેાગ્ય છે, ભક્તિ કરવા ચાગ્ય છે. ”—શ્રીમદ્ રાજચ, પત્રાંક ૬૮૯ (૭૫૧)
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy