SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરા દષ્ટિ એમ સપ્રપંચ થી દષ્ટિ કહી, પાંચમી કહી દેખાડવા માટે કહે છે– स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं सूक्ष्मबोधसमन्वितम् ॥ १५४ ।। દર્શન નિત્ય સ્થિરમહીં, પ્રત્યાહારથી યુક્ત; કૃત્ય અબ્રાંત અદોષ ને સુક્ષ્મ બેધ સંયુક્ત, ૧૫૪. અર્થ –સ્થિર દૃષ્ટિમાં દર્શન નિત્ય અને પ્રત્યાહારવાળું જ હોય છે; તથા કૃત્ય અબ્રાંત, અનઘ (નિર્દોષ), ને સૂક્ષમધ સંયુક્ત એવું હોય છે. વિવેચન દષ્ટિ થિરામાંહિ દર્શન નિયે, રત્નપ્રભા સમ જાણે રે; ભ્રાંતિ નહિ વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે. તે ગુણ વીર તણે ન વિસારું.” શ્રી એ. ૬સક્ઝાય. ૬-૧. સ્થિરા નામની પાંચમી ગદષ્ટિમાં-નિરતિચાર એવીમાં દર્શન નિત્ય-અપ્રતિપાતી હોય છે, અને સાતિચારમાં અનિત્ય પણ હોય છે અને તે દર્શન પ્રત્યાહારથી યુક્ત એવું કૃત્તિ – ચિરા-સ્થિરા દૃષ્ટિમાં, નૈ-દર્શન, બેધલક્ષણવાળું, નિત્યં-નિત્ય, અપ્રતિપાતી,-નિરતિચાર એવી દષ્ટિમાં; અને સાતિચારમાં તે-જેને નયનપટલને (આંખના પડદાને) ઉપદ્રવ પ્રક્ષીણ છે તેને તેના ઉલ્કાપાદિના અનવબોધ જેવું,-અનિત્ય પણ હોય છે,–તેવા પ્રકારના અતિયારના ભાવને લીધે. રત્નપ્રભામાં પણ લિ આદિને ઉપદ્રવ હોય છે. પ્રત્યાહાહા -અને પ્રત્યાહારવાળું જ. હવિષયાસંકોને વિત્તહાન જ રેન્દ્રિયાળાં ત્યાદા સ્વવિષયના અસંપ્રયોગે સ્વચિત્તસ્વરૂપને અનુકારી એવો દકિયેનો પ્રત્યાહાર, તેનાથી યુક્ત એવું આ દર્શન છે. ત્યા-કય, વંદનાદિ ક્રિા, અબ્રાન્ત-અબ્રાંત-કમને અધિક્ત કરીનેઆશ્રીને, એટલા માટે જ જનપં-અના, નિષ્પાપ-નિર્દોષ,-અનતિચારપણને લીધે. એને જ વિશેષણ અાપે છે. સહારોપસમવિભૂ-સૂક્ષ્મધ સંયુક્ત,ગ્રંથિભેદ થકી ઘસવેદ્યપદની ઉ૫પત્તિને લીધે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy