SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ દીમદષ્ટિઃ પ્રતિક્ષેપ મહાઅનર્થકર (૪૨૧) અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્ય એવા પરમ કૃપાળુ સદ્દગુરુ દેવ! તમે આ વિશ્વમાં સર્વકાળ જયવંત વત્તે ! જયવંત વૉ !”—શ્રીમદ્ રાજચંદ્રજી આમ સર્વજ્ઞ પ્રવચન અનુસારે જ પ્રવર્તેલી તે તે ઋષિદેશનાઓ એક જ વત્સલ માતાની સંપીલી પુત્રીઓ જેવી છે, વિવિધ છતાં મૂલ તે એક જ આશ્રયવાળી છે. એટલે પરમાર્થથી તે પણ અભિન્ન છે. “શિષ્ય ભણી જિન દેશના, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન....મન”–શ્રી . સ. ૪-૨૦. આકૃતિ ૧૩ (૧) સર્વ દેશના ચિત્ર (૨) સર્વદેવના એક (૩) ઋષિદેશના ચિત્ર (દેશકાલાદિ પ્રમાણે) શ્રોતાભેદે ચિત્ર ભાસે સર્વ દેશના એક પર્યાયપ્રધાન દ્રવ્યપ્રધાન અનિદેશના નિસંદેશના (શિષ્યકલ્યાણ*). ત્તિ વિદેશનાડમેપિઝાડા સર્વજ્ઞ પ્રતિક્ષેપ નિષેધ અધિકાર પ્રકૃત ઋષિઓથકી જન કહે છે– तदभिप्रायमज्ञात्वा न ततोऽग्दृिशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३९ ॥ 1 દિ–તમિનાથ-તેઓને અભિપ્રાય, સર્વને અભિપ્રાય, અજ્ઞાત્વિ-જાણ્યા વિના, ર-નથી, તd –તે કારણથી, અર્વાદશાં સત્તાં-અવગુદષ્ટિ (છઠસ્થ) સંતને, પ્રમાતૃઓને. શું? તે કે-ગુ તત્ત ગતિશે તેઓને પ્રતિક્ષેપ યુક્ત, કે વિશિષ્ટ ! તે માટે કહ્યું-માનર્થ-મહા અનર્થકરણશીલ, મહા અનર્થ કરવાના સ્વભાવવાળો, પ–પર, પ્રધાન x" सुनिश्चितं नः परतंत्रयुक्तिषु, स्फुरति याः काश्चन सूक्तसंपदः । તવૈવ તે પૂર્વકાળવોચિત્તા, જાસ્ત્રના બિનવાવવિgઃ ” શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા દ્વા.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy