SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) યોગદૃષ્ટિસમુચ્ચય ૮. પ્રવૃત્તિ—તત્ત્વરૂપ પ્રવૃત્તિ, તદ્રુપ પ્રવૃત્તિ, આચરણ, અનુષ્ઠાન, ચારિત્ર, રમણુ થાય. આત્મા સ્વરૂપમાં રમણ કરે. “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ.”—શ્રી યાગ સજ્ઝાય તેવે। સ્થિર સ્વભાવ તે ઉપજે ૨, નામ ચારિત્ર તે અણુલિંગ...મૂળ મારગ, -શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ આઠ ગુણેના ઉત્તરોત્તર ક્રમ છે, અને તે આઠ દૃષ્ટિમાં અનુક્રમે એકેકપણે પ્રગટે છે. ,, સારાંશ–( Summary ) ---: દાહરા :— ( ૮ ચાગાંગ ) —યોગ અગ-યમ નિયમ નૈ, આસન પ્રાણાયામ; પ્રત્યાહાર ને ધારણા, ધ્યાન સમાધિ—આમ. ( ૮ દોષ ) —દ્વેષ-ખેઢ ઉદ્વેગ ને, ભ્રાંતિ અન્યમુદ્ રાગ ને, –અદ્વેષ જિજ્ઞાસા અને, મીમાંસા પ્રતિપત્તિ ને, ક્ષેપ તેમ ઉત્થાન; આસંગેાઇમ જાણુ; શુશ્રૂષા શ્રવણુ ધ; પ્રવૃત્તિ ગુણ શેાધ. તારાને ખલા, દીપ્રા સ્થિરા તેમ; કાંતા પ્રભા અને પરા, દૃષ્ટિ આઠ છે એમ. પ્રથમ દૃષ્ટિમાં યાગનું, અંગ પ્રથમ યમ હાય; પ્રથમ દોષને। ત્યાગ ને, ગુણુ પ્રથમ પણ જોય. આઠ દૃષ્ટિમાં એ ક્રમે, અંગ ચેાજવા આઠ; આઠે પરિવવા, ગુણ જોડવા આઠ. 品 દાષ ( ૮ ગુણ ) ( ૮ દૃષ્ટિ ) —મિત્રા હવે ‘દૃષ્ટિ’ શબ્દના અર્થ બતાવવા માટે કહે છે:-~ सच्छ्रद्धासंगतो बोधो दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्सत्प्रवृत्तिपदावहः || १७ || વૃત્તિ:-સદ્ધદ્ધાસંગતા હોય:—સત શ્રદ્ધાસ યુક્ત ખેધ. આ ઉપરથી અસત્ શ્રાના બવચ્છેદ–અપવાદ કહ્યો. અને અહીં અસત્ શ્રદ્ધા એટલે શાસ્ત્રબાહ્ય એવી, પેાતાના અભિપ્રાયથી તથાપ્રકારના અસદ્ શહરૂપવિકલ્પરૂપ શ્રદ્ધા ગ્રહવામાં આવી છે. એવી તે અસત્ શ્રદ્ધાના વિકલપણાથી—રહિતપણાથી ‘ સત્ શ્રદ્ધાસંગત, ' એવા પ્રકારના જે મેષ-અગમ (સમજણ) તે શું ? તેા કે- દષ્ટિિિમથીયતે- ‘દૃષ્ટિ ' કહેવાય છે,– દર્શન તે દૃષ્ટિ એમ જાણીને-નિષ્પ્રયપાયપણાએ કરીતે, (તેમાં કેાઇ આલ અવલ આવતી નથી એથી કરીને ). ક્ષથી આ જ કહે છે—
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy