SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૩પ અથ–મન-વચન-કાયાના વેગથી નેમનાથને પતિ તરીકે સ્વીકાર્યા છે. એ જ ખરેખર મને ટકાવી રાખનાર છે, ટેકે આપનાર છે, અને એ જ મને તારનાર છે. ખરેખર, એ નવરસભરપૂર સાચા મોતીને હાર છે. (૧૬) ટ –ત્રિકરણગ-મન-વચન-કાયેગે એ જ સ્વામી આદર્યો, શ્રી નેમિનાથ ભર્તાર નાયક–સ્વામીભાવે. એ નાયક કેવો છે ? ધારણા-જ્ઞાનાદિ ગુણને, સંયમ ગુણને પિષક, તારણો– દુઃખને પાર પમાડવા માટે એ નવ રસ–શાંતરસ તથા નવ રસમાં વિવિધ રસ, તદ્રુપ મોતીહાર. ધારણ, પિષણ, તારણને અર્થ વળી એમ પણ કહ્યો છે, ધારણે જ્ઞાનદશાએ, પિષણે ભક્તિદશાએ, તારણો વૈરાગ્યદશાથી. તથા ધારણો–મને, પિષણો-વચનગોચરે–સત્યાદિકે, તારણો -કાયાદિક કિયાએ, સ્વપર આશ્રી વિનયગુણે. ઈત્યાદિ બહુ અર્થ જાણવા. તથા નવ રસમુગતાહાર તે શું? તે નવ રસ લખીએ છીએ : શૃંગાર ૧, હાસ્ય ૨, કરુણ ૩, રૌદ્ર ૪, વીર ૫, ભયાનક ૬, બીભત્સ ૭, અદ્ભુત ૮, શાંત ૯-એ નવરસ. તથા ગાડપ– वीरो सिंगारा अब्भुओ य, रूद्दो य होइ बोधव्यो। वेलणओ बीभच्छो, हासो कलुणो पसंतो य ।। राज्यराजीमतीपरित्यागे तथा शत्रुजयविनाशादिलक्षणो वीररसः १। हीदयोन्मादजनकगुणखनिरित्यादिसेवनत्यजनादिकः शृङ्गारः २ । अपूर्वकादपि भवोपग्राहिजन्मसम्बन्ध्यतिशयाधुपेतलक्षणोऽद्भुतरसः ३। बद्धपशुदृष्टभृकुटि बिडम्बितमुखदंष्ट्रौष्ठेत्यादिकलक्षणो रौद्ररसः ४। क्षणदृष्टनष्टपदार्थसार्थावलोकनस्वरूपलक्षणो મકાન, લા અશુચિ કડેવર સંગથી ઉત્પન્ન તેહને વિષે આસક્ત થાવા વિરમણ બીભત્સરસ દ. રૂપ, વય, દેશ, ભાષા ઈત્યાદિક વિષે પરિણમન રૂપ ધર્મલક્ષણ હાસ્ય ૭, પ્રિયવિપ્રયાગ. અપ્રિયસંગ, વધ, બંધ, વ્યાધિ, વિનિપાતાદિ સમુભવલક્ષણ કરુણરસ ૮, એ સર્વને વિષે રાગદ્વેષ ત્યજૈ તે સ્વભાવજનિત મધ્યસ્થપણે તે તે સ્વભાવનું અવધારણ કરી શાંતિપણે ત્યજન નિરખ ધિ શાંતરસ ૯, ઈત્યાદિ નવ રસના વિસ્તાર અનુયોગ દ્વારાદિકથી જાણવા. તે માટે નવરસમુગતાહાર તે ભગવાન નેમિનાથ જાણવા. (૧૬) વિવેચન-નેમનાથને પતિ તરીકે મન-વચન-કાયાથી સ્વીકાર્યો છે, તેને મારો ગણે છે અને એ જ મને ધારણ કરનાર અને તારનાર છે, અને જેમ ગળામાં નવે રસમય મેતીને હાર શોભે તેમ શોભે છે, તેથી તેમને જ હું ત્રિવિધે આદરું છું અને તેમને જ અનુસરું છું. નેમનાથે આદરેલ ગ, તે ધારણ કરનાર-ટેકે આપનાર છે. જેમ કોઈ માણસ પડતું હોય તેને ટેકે આપી ટકાવી શકે તે તેને ધારણ કરનાર કહેવાય, તે માટે તેમનાથે આદરેલ ગ–દીક્ષા એ જ મને ટેકે આપનાર છે, માટે હું એ વેગને જ આધાર લઈશ. શરીરને પુષ્ટિ આપનાર પણ એ જ યુગ છે, એટલા માટે હું એને ધારણ કરીશ. અને એ યુગ મને તારનાર છે. જેમ સમદ્રને પાર ઉતારી આપનાર વહાણ કે કઈ તારું હોય છે તેમ ભવજળ-સમુદ્રથી તારવાને એ ગ જ સમર્થ છે, માટે એ મારે ટેકે છે. અને છેવટે એ મારા ગળામાં નવ રસનો મોતીને
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy