SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : શ્રી અભિન’દ્ઘન જિન સ્તવન [ ૧૪૭ ચાર સહા : તત્ત્વજ્ઞાનને પરિચય, તત્ત્વજ્ઞાનીની સેવા, વ્યાપન્નદશનીવન, કુલિ’ગીસ`ગવન. ( વિવેચન : ગાથા બીજી ) છ જયણા ઃ કુદેવ કે કુચૈત્ય સાથે છ પ્રકારના વ્યવહાર ન કરવા : વંદન, નમન, દાન, પ્રદાન, આલાપ, સંલાપ. (વિવેચન : ચેાથી ગાથા ) છ ભાવના : આલ’કારિક-સરખામણીના શબ્દો, મૂળ, દ્વાર, પાયા, નિધાન, આધાર, ભાજન. ( પાંચમી ગાથા ) છ સ્થાન : અસ્તિ, નિત્ય, કર્તા, ભેાક્તા, મુક્તિ, ઉપાય. ( બીજી ગાથા ) દસ વિનય : નિ`ળતા માટે નીચેના દશના વિનય કરવા : અરિહંંત, સિદ્ધ, ચૈત્ય, શ્રુત, ધર્મ, સાધુ, આચાય, ઉપાધ્યાય, પ્રવચની, દર્શીન. (વિવેચન : છઠ્ઠી ગાથા ) આ રીતે સમ્યકત્વનાં ૬૭ અધિષ્ઠાન છે. એને આળખતાં અને એને અમલ કરતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, હાય તે તેની નિમળતા થાય છે અને એ વિશિષ્ટ ગુણેા અંતે પ્રાણીને સ જન્મ-જરા-મરણનાં દુ:ખથી મુક્ત કરી એને સ`સાર પૂરો કરી મૂકે છે, એને સ'સારને પેલે છેડે લઈ જાય છે અને એને નિરવધિ સુરસમય કરી સત્ ચિત અને આનંદ સ્વરૂપ બનાવી દે છે. અનંત સુખનો પાયે। આ સમ્યક્ત્વ છે. એનાં અધિષ્ઠાન ઉપર જણાવ્યાં તે છ છે અને એને અમલ કરવા તે જીવનના લહાવા છે. એટલા માટે દર્શીનની દુલ ભતા વિચારવા સાથે એ પ્રાપ્ત થાય ત્યારે તેનું સ્વરૂપ કેવું હેાય અને તેની પિછાણુ કેમ થાય તેને અભ્યાસ કરી લેવે યાગ્ય છે અને તેટલા માટે આ ૬૭ અધિષ્ઠાનાને આ સ્તવનના વિવેચનમાં યથાપ્રસ`ગ વણી લેવામાં આવ્યાં છે. કોઈ સ્થાને આ ૬૭ (સડસઠ) બાબતને સમકિતના સડસઠ ભેદ તરીકે વર્ણવેલ છે. મને સમકિતનાં ૬૭ અધિષ્ઠાન શબ્દ વધારે વાસ્તવિક લાગે છે. સમકિતના પ્રકાર ન હોઈ શકે, પણ એમાં વિકાસને અંગે તરતમતા અને આવિષ્કારમાં અંશભેદ, અવસ્થાભેદ, દશાભે હાઇ શકે. એ સડસઠ અધિષ્ઠાનો ખરાખર અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં બહુ તારતમ્ય, અનેક આવિષ્કાર-પ્રકાર અને વત્તા-ઓછાપણું જણાય છે. સદ્ગુણાને અંગે એ દન જ છે એટલી વાત ધ્યાનમાં રાખવામાં આવે તો એને ભેદ તરીકે ન એળખી શકાય, પણ સ્થાન તરીકે જ ઓળખી શકાય. એટલે એને માટે અધિષ્ઠાન શબ્દ વધારે ઉચિત છે અને દનના આવિર્ભાવની તરતમતાને મરામર બતાવી એના કેન્દ્રસ્થ ભાવને આગળ લાવે છે. દર્શીનને માટે ઘણું જાણવા જેવું છે : એના પ્રકાર, એનાં ગુણસ્થાન, એને પુષ્ટિ કરનાર આઠ ગુણા, એને અંગે મિથ્યાત્વની ઓળખાણ, એની આત્મીય ગુણતા વગેરે અનેક બાબતે વિચારવા યેાગ્ય છે. તેને માટે, બનશે તે, સ્વતંત્ર ઉલ્લેખ કરવાનો વિચાર રાખ્યા છે. અહી એના પર બહુ સામાન્ય અને ખાસ જરૂરી મુદ્દામ ઉલ્લેખ જ કરવામાં આવ્યા છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy