SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્ટપુરુષની દુષ્ટતા તેના વર્તનને નહીં કિંતુ તેના વિચારને આભારી છે. કેમકે આચરણમાં તો તે પછી આવે છે. તેની પહેલા તેવું દુરાચરણ કરવાનો વિચાર તેના મનમાં આવે છે. જેટલા પણ સારા કે ખરાબ આચારણ છે તેનું મૂળ માણસનું મન છે. મન - અત (સ્ત્રી) (ધાન્યવિશેષ) હુર - મનયુક્સ (1) (અત્યંત સૂક્ષ્મ, જેનાથી બીજું કોઇ સૂક્ષ્મ નથી તે) શાસ્ત્રમાં પરમાણુને અલઘુક કહેલ છે કેમકે બીજા પુદ્ગલોના સ્કંધ, દેશ અને પ્રદેશાદિ વિભાગ પાડી શકાય છે. આથી તે બધા સ્થૂલ છે જયારે પરમાણુના કોઇ સ્કંધ, દેશ, પ્રદેશાદિ વિભાગ શક્ય ન હોવાથી તે અત્યંત સૂક્ષ્મ છે. વાવકેવલીભગવંત પણ કાલ્પનિક રીતે તેનું વિભાજન કરી શકતાં નથી. સના - અત્ના (ઋ.). (1. વિઘુકુમારજાતિની વૃદ્ધદેવી 2. ધરણંદ્રની અગમહિષી) ત્રાડ - અનાશ્વ (1) (તુંબડું, એક જાતનું ફળ) શાસ્ત્રમાં આત્માને આશ્રયીને એક ઉપમા આપવામાં આવેલ છે. જેવી રીતે તરવાના સ્વભાવવાળા તુંબડાને માટીથી લેપીને પાણીમાં મૂકવામાં આવે તો તે તરવાને બદલે ડૂબી જાય છે. જેમ જેમ માટી ઉતરતી જાય તેમ તેમ તે ઉપર આવતું જાય છે. તેવી રીતે જ્ઞાનાદિ ગણવાળો આત્મા તરવાના સ્વભાવવાળો હોવાં છતાં કર્મના લેપથી લેપાયેલો હોવાથી ઉર્ધ્વગતિને પામી શકતો નથી. જેમ જેમ કર્મોનો નાશ થાય છે તેમ તેમ તે સિદ્ધિગતિની નજીક પહોંચે છે. જે દિવસે સર્વથા કર્મલપ દૂર થાય છે તે દિવસે આત્મા આ જગતથી મુક્ત બનીને મુક્તિપુરીમાં બિરાજમાન થાય છે. अलाउच्छेय - अलाबुच्छेद (न.) (તુંબડાને છેદનાર હથિયાર, ચપ્પ વગેરે) મનાથ - મનgિua () તુંબડાનું પાત્ર) ઓઘનિર્યુક્તિ વગેરે શાસ્ત્રમાં કહે છે કે “સાધુને ગોચરી અને પાણી ગ્રહણ કરવાનું ભાજન તુંબડામાંથી બનેલ હોવું જોઇએ. કેમકે તે સર્વથા નિર્દોષ, અલ્પ વજનવાળું અને આહારાદિ ગ્રહણ કરવા માટે સપ્રમાણ હોય છે.” માયવયા - મન્નાથવતા (સ્ત્રી) (સ્થૂળપણું, લઘુતાનો અભાવ, ગુરુતા) પંચાશક ગ્રંથમાં અલાઘવતા બે પ્રકારે કહી છે. 1. શરીરની અલાઘવતા અને 2. ઉપકરણની અલાઘવતા. ઘી, દૂધઆદિ વિગઈઓના ભોજનથી થયેલ શરીરની સ્થૂળતા તે શરીરની અલાઘવતા છે. તથા આસક્તિભાવે આવશ્યક્તાથી અધિક ઉપકરણનો સંચય કરવો તે ઉપકરણી અલાઘવતા છે. અન્નામ () - મનામ (ઈ.) (અલાભ, અપ્રાપ્તિ) અત્નામ (4) રિ (7) સઢ - મત્તામuff (1) R (ઈ.) (22 પરિષહોમાંનો એક પરિષહ) આચારાંગસૂત્રની ચૂર્ણિમાં કહેવું છે કે ‘વિવિધ ગામનગરોમાં વિહાર કરતાં મુનિને ઊંચનીચકુળમાં આહાર માટે ભ્રમણ કરતાં ભિક્ષાની પ્રાપ્તિ થાય અથવા અંતરાયકર્મના ઉદયે અલાભ થાય. જો ભિક્ષાની પ્રાપ્તિ થાય તો વિચારવું કે આજે સંયમની વૃદ્ધિ
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy