SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ > આદર્શ મુનિ. (37) દેવઋષિ (38) ભીમઋષિ (39) કર્મબષિ (40) રાજ ઋષિ (41) દેવસેન (કર) શંકરસેન (43) લક્ષ્મીલાભ (44) રામત્રાષિ (45) પદ્મસૂરિ (46) હરિસ્વામી (47) કુશલદત્ત (48) ઉવનીષિ (49) જયસેન (50) વિજયઋષિ (51) દેવસેન (પર) સુરસેન (53) મહાસુરસેન (54) મહાસેન (55) ગજસેના (56) જયરાજ (57) મિશન (58) વિજયસેન (પ૯) શિવરાજજી (60) લાલજી ષિ અને (૬૧)માં જ્ઞાનજી ત્રાષિ થયા. તેમની પછી (દર) ભાણજી ઋષિ (63) રૂપજી ઋષિ (64) જીવરાજજીષિ (65) તેજરાજજી ઋષિ (66) કુંવરજીસ્વામી (67) હર્ષષિજી (68) ગેધાજી સ્વામી (69) પરશુરામજી સ્વામી (70) લેપાલજી સ્વામી (71) મહારાજજી સ્વામી (2) દૈલતરામજી સ્વામી (33) લાલચંદજી સ્વામી (74) હુકમીચંદજી સ્વામી (5) શિવલાલજી સ્વામી (76) ઉદયચંદ્રજી સ્વામી (77) ચાથમલજી સ્વામી ફરીથી: (77) ચોથમલજી સ્વામી પૂજ્યશ્રી શ્રી લાલજી પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજ. મહારાજ પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજના સંપ્રદાયમાં હીરાલાલજી મહારાજ થયા, જેમના શિષ્ય આપણા ચરિત્રનાયક છે. ઉપરોક્ત સઘળા પૂજ્ય મુનિવરેનાં જીવનવૃત્તાંત લખવામાં આવે તે અનેક મહાન ગ્રન્થો રચી શકાય, તેથી અતિ વિસ્તૃત થવાના ભયથી આ સ્થળે માત્ર તેમનાં નામ નિર્દેશ કરવાનું ઉચિત ધાર્યું છે. આગળ ઉપર ગ્રન્થારંભ થતાં પહેલાં પૂજ્ય શ્રીમન્નાલાલજી
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy