SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ, સત્યાવીસમી [251 ચોકસી લો તેલ ને બે વાલ સેનું આપવા માંડે. વણજારાએ કહ્યું–આમ કેમ? પેલે કહે–તમારા સેનાને ભાવ પૈસે લે ને મારા સેનાને ભાવ ૩ર) રૂા. તોલે ! આવાને ચોકસી શી રીતે કહેવાય ! બધા આસ્તિકમાં ખપવા માંગીએ પણ પિતાના જીવને માનવા તૈયાર છે, પણ પારકાના જીવને માનવા તૈયાર નથી. પોતાના સુખ દુ:ખ માફક પારકાના સુખ દુઃખની કીંમત કેમ નથી કરતા? જેવી આપણને દુઃખ ઉપર પ્રીત છે, તેવી બીજાનેય દુઃખ ઉપર અપ્રીત છે, તેમ સમજ આપણે બીજાઓ પ્રતિ વર્તવું જોઈએ. સુખ ઉપર પ્રીતિ આપણને છે. તેમ જગતના જીવોને પણ સુખ ઉપર પ્રીતિ છે, તેમ સમજીને વતીએ નહીં ત્યાં સુધી હૃદયની આસ્તિક્તા આપણે ધારણ કરી નથી. વચનની આતિક્તા હરકોઈ રાખી શકે છે. વસ્તુતાએ હૃદયમાં વિચાર કરે, કે તમારા જીવને જીવ માને પરંતુ વિશ્વના સર્વ જીવોને સુખની પ્રીતિવાળા-દુ:ખના ષવાળા માને, તેમને સુખ દેવાવાળા ન થાવ. દુ:ખ દેવાવાળા થાવ, તે તમે આસ્તિક શી રીતે કહી શકાય ? તેથી જ આજના વિષયમાં વિશ્વને સ્થાન આપવું પડયું છે, તેથી અમુક દેશ–અમુક નાત-અમુક ખંડ નથી સમજતા તેમ નથી રાખ્યું, વિશ્વ નથી સમજતું એમ રાખ્યું છે. વિશ્વ શબ્દને એટલા માટે સ્થાન આપવું પડ્યું છે કેઆતિક્તા મનાવવી પડે, ત્યારે તું એ વિશ્વ વિશ્વ એ તું એ બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી આસ્તિકપણમાં આવેલે નહીં ગણાય. મારતાને હાથ પકડાય, બોલતાની જીભ ના પકડાય પિતા માટે પિતે આસ્તિક બની જાય, તેમાં કોઈ રેકે નહી. પિતાને વિશ્વ જે નહીં ગણે ત્યાં સુધી આસ્તિક્તાના પગ
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy