SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણને સ્વભાવસિદ્ધ ઈતિહાસ. સ્વભાવ-સિદ્ધ છે. અનુભવવાદીઓ કહે છે કે તે માત્ર તેમને ભ્રમ છે. તે જાણવાનું માત્ર એકજ સાધન છે અને તે સુખ દુઃખનું પૂર્વજ્ઞાન છે. અમુક આચરણ કરવાની આપણી ફરજ છે તેમ કહેવામાં તાત્પર્ય માત્ર એટલું જ છે કે જે તેમ નહિ કરીએ તે આપણને દુઃખ થશે. મનુષ્યના આચરણનું પ્રયોજન સુખ કે દુઃખાભાવજ હોય છે, બીજું કશું નહિ. આપણે સદગુણી શા માટે થવું અથાત્ બીજાનું ભલું કરવાનો પ્રયાસ આપણે શા માટે કરવો? તેનું કારણ માત્ર એટલું જ કે તેથી આપણને એકંદરે ઘણામાં ઘણું સુખ થવાનું છે. કામાં, અનુભવવાદીઓને એ મત છે કે જેથી મનુષ્ય જાતનું ણામ આવે તે દુર્ગુણ; અને અનુભવથી સંસ્કાર પામેલે સ્વાર્થ તે આપણા ભિન્ન અર્થ થાય છે, તેથી કરીને તે મતનાં અનેક રૂપાંતર થએલાં છે. એમાંથી છેક હલકી પંકિતને મત મેંડવિલને છે. તેના મત પ્રમાણે પિતાના મનોવિકાર તૃપ્ત કરવા માંડે, તે રાજકર્તાઓને અમલ ચલાવે મુશ્કેલ થઈ પડે. તેથી વિકારોને દબાવી પિતાની કોમનું ભલું કરવા માણસોએ પ્રવૃત્ત થવું જોઈએ એવો ઉપદેશ તેઓ કરવા લાગ્યા અને પોતાને ઉદેશ પાર પાડવા લેકની મિથ્યાભિમાનની લાગણીને તેઓ ઉત્તેજવા લાગ્યા. મનુષ્યો કાંઈ જનાવર નથી કે પોતાના વિકારની તૃપ્તિ માટે માંહોમાંહે કપાઈ મરે, મહાન નર તે તેજ કે જે પિતાની કોમને માટે પોતાની જાત અર્પણ કરી દે. કાયદા, ખિતાબ અને માન અને અકરામની નવાજેશ કરીને, મેટાં મોટાં નિરંતર વખાણ કરીને, અને નિરૂપયોગી મોજશોખમાં જે માણસે લાગ્યું રહે તેમની અતિ નિંદા કરીને, છેવટે મનુષ્યના મિથ્યાભિમાનને એવું તે પ્રદીપ્ત એમણે કરી મૂકયું કે તેથી લોકોમાં એવા સદાચરણને માટે સ્પર્ધા થવા લાગી વળી વિકારોને દબાવતાં ઘણી જાતનાં દુઃખદ પરિણામ આપણાથી દૂર રહે છે એમ જ્યારે માણસને માલમ પડતું ગયું ત્યારે સદ્દવર્તન રાખવાનું એ પણ એક નવું કારણ મળ્યું. વળી દરેક માણસને એમ પણ "
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy