SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ~: - V * - * રોમ ખ્રિસ્તિ થયું. " 193 (Apologists), યાહુદી લેકેનું અત્યંત ભોળપણ ધ્યાનમાં રાખીને, આ પ્રશ્નને માત્ર પૂરાવા ઉપરથી જ સિદ્ધ થતે વિષય ગણવાની ના પાડે છે, અને મુખ્યત્વે કરીને એમ બતાવવાનો પ્રયત્ન કરે છે કે ચમત્કાર બનવા શકય છે, બાઈબલમાં કરેલાં વર્ણને એવાં સાદાં અને સરળ છે કે તેમની સત્યતા માનવી જ પડે છે, ઈત્યાદિ. પરંતુ જ્યારે રેમ ખ્રિસ્તિ થયું તે સમયે તે ચમત્કારોની વિવેજ્યુક્ત એસઆરીક તપાસમાં લેકે ઉતરી શકે એવા નહોતા; અને ખ્રિસ્તિ ધર્મની સ્થાપનાને માટે એ ચમત્કારને ઝાઝે ઉપગ પણ કરવામાં આવ્યો નથી. પરંતુ ભવિષ્યકથનને પુરાવા તરીકે વખતે આગળ ધરવામાં આવતાં હતાં, પણ આ બાબતમાં પણ તે સમયના અભિપ્રાયને નિર્જીવજ કહેવો પડે છે, કારણ કે એ બાબતની પણ ઝીણું તપાસમાં ઉતરવા જેવી યોગ્યતા તેમનામાં નહતી. વળી ભવિષ્યકથનમાં રૂપક અને બનાવટની સેળભેળ એટલી બધી હતી કે તેમના સત્યાસત્યને નિર્ણય થવો અગત્યનો છતાં મુશ્કેલ થઈ પડે એ હતે. અર્થાત આ કારણને લીધે રેમ ખ્રિસ્તિ થયું હોય એ વાત માનતાં પણ સતેષ ઉપજતું નથી. પરંતુ યાહુદી ધર્મમાંથી ખ્રિસ્તિ ધર્મમાં ઉતરી આવેલી ચમત્કારની વાતથી લેકનાં મન ઉપર ભલે અસર ન થઈ હોય, પણ તે સમયના ખ્રિસ્તિ વૃદ્ધો પિતે જ ચમત્કારી હતા તેથી રેમ ખ્રિસ્તિ થયું હોય છે ? અને આ બાબતમાં તે સમયના ખ્રિસ્તિ વૃદ્ધો ઘણું ચેકસતાથી બેલે છે. આ પ્રમાણે સંત ઇરેનિયસ. આપણને ખાત્રી આપે છે કે બધા ખ્રિસ્તિએમાં ચમત્કાર કરી બતાવવાની શક્તિ હતી; તેઓ ભવિષ્ય ભાખતા, ભૂત કાઢતા; માંદાને સાજા કરતા, અને કઈ કઈ વખત તે મુએલાને પણ બેઠા કરતા; આ પ્રમાણે બેઠા થએલામાંથી કેટલાક તે ઘણા વર્ષ જીવતા, અને હમેશાં અનેક ચમત્કારે એવા એવા બનતા. સંત એપિકે. નિયસ કહે છે કે નાના ચમત્કારની સાક્ષીમાં કેટલીક નદીઓ અને ઝરાઓનાં પાણી વર્ષોવર્ષ મદ્ય બની જતાં, અને એણે પિતે એક ઝરામાંથી એવું પાણી પીધું હતું. સંત એનસ્ટાઇન કહે છે કે અગાઉના કરતાં ચમત્કાર
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy