SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' વિધમી મહારા. . 169 શબ્દો વાપરવામાં તેઓ ભૂષણ માનતા; શબ્દના મૂળ ધાતુ શોધવાની ચીવટ રાખતા; અને વ્યાકરણ અને ઉચ્ચારના નિરર્થક અને ઉભા કરી વાદવિવાદમાં પડતા. વિચારમાં સાહસ કે સ્વતંત્રતાને તેમનામાં લગભગ લેપ થઈ ગયા હતા, અને શુષ્ક તર્કના અભ્યાસને શેખ વધી ગયો હતો. સદાચાર ઉપર તેમને ખરે પ્રેમ હતો, પણ તે પ્રેમ પણ ડોળી અને પશ્ચાતદર્શ હતો. ટૂંકામાં મધ્યકાળના સૂક્ષ્મ તાકિ જેવા લગભગ તેઓ હતા. ઈક મતમાં જે સાર્વત્રિક અને સાર્વજનિક તત્વ હતું તેને ફેલાવે કરવામાં આ વર્ગ બહુ સહાયભૂત થયું હતું, પરંતુ આ વર્ગને લીધે આઈક મતની પતી પણ વહેલી આવી; કારણકે ઈકમતમાં નિરર્થક અનુમાને, વિચારોની સૂક્ષ્મતા અને લેકમત વિરૂદ્ધ અભિપ્રાય ગુમ રહ્યા હતા તે વર્ગ બહાર લાવ્યો. વળી તવોને રાજ્ય તરફથી આશ્રય મળતું હોવાથી ઘણું નીતિભ્રષ્ટ લેકે દાઢી રાખી તત્વવેત્તાને પોશાક પહેરી લેકેને છેતરવા લાગ્યા; તેથી કરીને તે વર્ગની અવગણના થવા લાગી; ઇત્યાદિ અનેક કારણોને લીધે સ્ટઈકમત ઉપર લેકેને કંટાળો આવવા લાગે. આટલું છતાં પણ કદાપિ એંઈક મત સજીવન રહેત. પરંતુ લોકોનાં મન એક નવિન દિશામાં પૂર્વ તરફના ધર્મો પ્રત્યે, વળવા લાગ્યાં હતાં અને પોંટિનસ ઈત્યાદિ તત્વવેત્તાઓની દૃષ્ટિ તળે એક અલખવાદ (Mysticism) ઉમે થવા લાગ્યો હતો, જેમાં ઈજીપ્તના અને પ્લેટના તત્વજ્ઞાનનું મિશ્રણ હતું. આથી કરીને રોમન લેના આચરણનું રૂપાંતર કેવું થયું તે હવે આપણે જોઈશું. સ્ટકમત હવે કેવળ શુષ્ક તર્કવાદી થઈ ગયો હો; અને માત્ર તકરારી, અતિથી, અને માનસિક ગુંચવણ ઉભી કરવામાં જ કુશળ હોય એવા મતની સામે હમેશાં અલખવાદ ઉભો થએલે છે. વળી હદયગત આવિર્ભાવને સદાચારમાં આગળ પડતું સ્થાન લાંબા સમયથી અપાવા લાગ્યું હતું અને એ વાત અલખવાદને અનુકૂળ હતી અને સ્ટઈકમતને પ્રતિકૂળ હતી. વળી રાજકીય અને વેપારી કારણને લીધે પૈત્ય વિચારોને રેમમાં
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy