SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વિધમ મહારાજ્ય. 143 -~-1 - ગયો નહોતે. પિતાની આસપાસ ભ્રષ્ટતા પ્રસરેલી જેઈને પણ ઈક લેકેએ પિતાનું ધોરણ કદિ નીચું કર્યું નહોતું. આમ એક તરફથી ઈક મતની સખ્તાઈ અને બીજી તરફથી લેકની વિલાસ-વૃત્તિ એવાં બે તરવ રોમના સામ્રાજ્ય સમયમાં સામસામાં ઉભાં થયાં. સુધારા વધતાં માણસોના નૈતિક અને માનસિક વિચારની દૃષ્ટિ મર્યાદા વિસ્તૃત થાય છે એ સત્યને સ્વીકાર સ્ટઈક મતે કર્યો નહિ. રોમમાં એંઈક મતને પ્રવેશ થયા પછી અને ખ્રિસ્તિ ધર્મનું સ્થાપન થયા પૂર્વે, રાજકીય પરિવર્તનના અંગે લેકેના નીતિના વિચાર પણ બદલાઈ ગયા હતા. આ ફેરફાર બે પ્રકારના હતાઃ એક તો, આત્મ-ભોગના ઉગ્ર સદાચારની જગા શુભેચ્છાના કોમળ સદાચારે લેવા માંડી; અને બીજે, નૈતિક સહૃદયતા ધીમે ધીમે વધીને સઘળા વર્ગ અને સઘળી પ્રજાઓમાં ફેલાઈ ગઈ. આ બદલાએલા સમયને સ્ટઈક મત અનુકૂળ આવ્યો નહિ, પણું ખ્રિસ્તિ ધર્મને તે બહુ અનુકૂળ થઈ પડે; અને તેથી જ એ ધર્મની ફતેહ થઈ. આ વાત કેમ બની તે હવે આપણે જોઈએ. ગ્રીસ છતાયાથી રેમ ગ્રીસના સંસર્ગમાં આવ્યું. ગ્રીસમાં કળા અને સાહિત્યને વિકાસ થયો હતે. ગ્રીક લેકે તરવારના પ્રાણઘાતક બેલેથી અજાણ્યા હતા; અને દિવિજય કરી દેશે છતવાને તેમને શેખ નહોતે. તેથી તેમના જીવનમાં એક જાતની કોમળતા અને નરમાશ રહી હતી. વેરના હવસને જેમ બને તેમ દાબી દેવાનું પિતાનું કર્તવ્ય તેઓ સમજતા, અને દયા તેમનામાં પવિત્ર દેવી તરીકે પૂજાતી. રેમના શૂરવીર નરેમાં આ કમળતા અને નરમાશ નહતાં. પરંતુ ગ્રીક લેકમાં જ કે દયાને ગુણ ઘણે હતા, પણ સર્વને સરખા ગણવાન સદાચાર તેમનામાં પ્રથમ નહે. અન્ય પ્રજાને ગ્રીક લેકે જંગલી કહેતા એ વાત પ્રસિદ્ધ છે. પરંતુ આ બાબતમાં તેમના વિચાર ધીમે ધીમે વિસ્તૃત થવા લાગ્યા. સોક્રેટિસના મરણ પછી દરેક બાબતમાં સ્વતંત્ર ટીકા થવા લાગી. સન્યાસવાદ (cynicism) અને એપિકયુરતના મતને પ્રસાર થતાં લેકે રાજકીય જીવનમાં નિસ્પૃહ થવા લાગ્યા. લેક
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy