SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસ મહાસૂત્ર ૩૮૦ નહિ, પણ સારાં સારાં કામે કરવામાં થાય, ત્યારે તે પવિત્ર ઃ થઇ કહેવાય. દુરાચાર કોને કહેવાય, તેની સ્પષ્ટતા કરવાની જર છે ખરી ? જરૂર હાય તેા અમે જણાવીએ છીએ કે અભક્ષ્ય ભક્ષણ કરવુ’, દારૂ પીવા, હિંસા કરવી, જાડ બેલવું, જુગાર રમવા, પરસ્ત્રીગમન કરવુ, વેશ્યા સાથે વિષયભાગ કરવા, પ્રાણીઓના શિકાર કરવા, એ દુરાચાર છે અને કાયાને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પ્રવર્તાવવી તથા ફાઈ પરોપકારી પ્રવૃત્તિમાં જોડવી, એ સદાચાર છે. કેટલાક એમ સમજે છે કે કાયાને પુષ્કળ પાણીથી સ્નાન કરાવીએ અને ઉટ્ટ, સાબુ વગેરેથી તેના મેલ કાઢીએ એટલે તે પવિત્ર થાય છે, પણ એ બાહ્ય પવિત્રતા છે. તેની સાથે અભ્યંતર પવિત્રતા પણ જોઇએ અને તે ઉપર કહ્યું તેમ કાયાને સદાચારમાં પ્રવર્તાવવાથી તથા હાથ-પગ વગેરે - અંગેના સારા કામમાં ઉપયાગ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. કાયાને કુટિલતાના અખાડા બનાવવા કે દેવને વિરાજવાનું મંદિર બનાવવું, એ આપણા હાથની વાત છે. જો આપણે અતિદુલ ભ એવા માનવદેહ પામીને પણ મેાક્ષપ્રાપ્તિમાં અનન્ય કારણભૂત એવા શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, આરાધના કે ઉપાસના ન કરીએ તે આપણા જેવા મૂઢ, મૂખ કે ગમાર કાણુ ? દેવમૂર્તિને ગમે ત્યાં પધરાવી શકાય નહિ. તે માટે
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy