SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવોનો સંચય નિગ્રંથદર્શન સમ્બદ્ધ સાહિત્યના તથા ભારતીય સ્તુત્યાદિ વાયના અભ્યાસીઓને ઉપયોગી નીવડશે. સ્તુતિઓ નિર્ચન્થદર્શનના પૃથક પૃથક પુરાણા સમ્પ્રદાયોમાં રચાયેલી કૃતિઓમાંથી પસંદ કરવામાં આવી છે. કેમ કે બધા જ સંપ્રદાયોના પાઠકો એનો સમાન રીતે લાભ લે, ને સમાન દષ્ટિએ એને જુએ એવો પણ સંગ્રહ પાછળ ઉદ્દેશ રહેલો છે. આ પહેલાં આ વિષય સંબદ્ધ આવો વ્યવસ્થિત અને સુઘડ રીતે આયોજિત-મુદ્રિત સમુચ્ચય ગ્રંથ પ્રકાશિત થયો નથી તેમ અમે માનીએ છીએ. આગળના પ્રકાશનની જેમ આ પ્રકાશનને પણ વિદ્વાનોનો તેમજ અભ્યાસીઓનો આવકાર સાંપડશે એવી આશા રાખું છું. ગુરુપૂર્ણિમા, ૨૦૧૭ જિતેન્દ્ર બી. શાહ
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy