SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરેપનું રાજકારણ ૫૬૧ ધારણ કરીને જગતના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ શાંતિની પરદેશ નીતિને અપનાવતું હતું. આવી જીવનઘટનામાં યુદ્ધ પછીનું એનું તાકીદનું સ્વરૂપ યુદ્ધ નેસ... એસ. આ બનાવ. ભાળિયાઓડેક્સા માળિયાર રહો ' એવા સ્ટોલ: 5::. ટકી ખુવાર કરેલા પિતાના દેશને પગભર બનાવવા માટે તથા તૂટી પડેલા તેના અર્થતંત્રની પૂનર્ધટના કરવા માટે અને વિશ્વ ઈતિહાસમાં દેખાયેલી આ નૂતન સામાજિક ક્રાંતિને આરંભમાં જ કચડી નાંખવા માટે એના પિતાના પર ચઢી આવેલા શાહીવાદીઓનાં લશ્કરને તથા દેશની અંદરનાં ક્રાન્તિ વિરોધી તને પાછો હઠાવવા માટે સરમુખત્યારશાહીનું બનતું હતું. પરંતુ સરમુખત્યારીના આ શાસનનું સ્વરૂપ લોકસમુદાયે અથવા શ્રમમાનવોના રાજકીય પક્ષની સરમુખત્યારીવાળું હતું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy